________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-ચતુર્થ પાદ ૩૫૧
૩૫૧ ઉપસર્ગ વિના–નત–લઈ જાય છે. ઉપસર્ગ સહિત-+નયતિ=yળયત–સ્નેહ કરે છે. પરિનયતિ–નિયતિ–પરણે છે.
પ્ર તથા વરિ ઉપસર્ગ હોવાથી ને જૂ થઈ શક્યો છે. વૃક્ષ વૃક્ષન્ મિ સેશ–વૃક્ષ વૃક્ષે પાણી છાંટવું–અહીં કમિ નો સંબંધ ધાતુ સાથે નથી પણ વૃક્ષ નામ સાથે છે તેથી મમિ ઉપસર્ગ ન કહેવાય, ઉપસર્ગ ન કહેવાય તેથી એમણે રૂપ ન થાય. પુસિજ્જ અવતા-તમે સારું છાંટવું. આ પ્રયોગમા શુ પૂજા અર્થવાળો છે.
તન માતા-તમે ખૂબ છાંટવું. આ પ્રયોગમાં અતિ અતિક્રમ અર્થને સૂચક છે.
ઉપરના બંને પ્રયોગોમાં અને અતિ ઉપસર્ગ ન કહેવાયાથી રુપિમ્ તથા ગતિષિમ્ એ પ્રમાણે ન થયું.
અચાત મારછતિ અધિ, વનરતિ ગાજરતિ વર-આ પ્રયોગોમાં ગતિ અર્થવાળા મfધ અને પરિ ઉપસર્ગો ન હોવાથી તેઓ ધાતુ આગળ જ લાગે એમ ન બન્યું એટલે મધ અને પરિ ધાતુની પાછળ પણ લાગી શકેલ છે.
અતિવિવા-ખૂબ-હદ બહાર–છાંટીને. અહીં “અતિક્રમ અર્થવાળે અતિ ઉપસર્ગ ન હોવાથી અતષચ રૂ૫ થયું નથી.
ઘાતુનો સ્ત્ર = પણ વપરાય” આ અર્થ રજા સૂત્રથી લઈને ૧૭મા સૂત્ર સુધી સમજવાને છે.
|| ૩ | ૧ ૧ છે ગતિ સંજ્ઞાનું વિધાન– ऊर्याधनुकरण-च्चि-डाचश्च गतिः ॥३॥१॥२॥ ૪રી આદિ શબ્દ તથા કોઈ અવાજ વગેરેની નક્ત રૂપ શબ્દો, નથી ટુ (રિય) પ્રત્યયવાળા શબ્દો, તથા (જ) પ્રત્યયવાળા શબ્દો અને ઉપર જણાવેલા વીશે ઉપસર્ગો–એ બધાની જfસ સંજ્ઞા સમજવી. જેમની પતિ સંજ્ઞા થાય તેમને પ્રયોગ ધાતુની પહેલાં જ થાય, ધાતુની પછી નહીં તેમ ધાતુની વચ્ચે પણ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org