________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-ચતુર્થ પાદ ૩૪૯ ન મામિ | ૨૩ ૪ ૫ ૬૨૨ .
દિવા શબ્દમાં નર (નર) શબ્દના ૨ ને રિ થવાથી નરિવા થયેલ છે અને માનવા શબ્દમાં મ નો fમ થવાથી મામિ શબ્દ થયેલ છે.
નરિયા-નાનેમાણસોને–બેલાવનારી મામા-મારી
૨૪૧૧૨ તાર-વ-ગષ્ટ કાતિસૂતાન-પિતૃદેવ રાજારા
તારા શબ્દ “તારા અર્થમાં તરવા રૂપે બનતો નથી, વા શબ્દ ઓઢવાનું વિશેષ પ્રકારનું સૂતરનું વસ્ત્ર અર્થમાં વા રૂપે બનતો નથી અને ટવી શબ્દ “પિતરોનું કર્મ' એવા અર્થમાં અષ્ટા રૂપે બનતે. નથી. તારણ-તારા.
–ઓઢવાનું સૂતરનું વિશેષ પ્રકારનું વસ્ત્ર–અનુસ મષ્ટા–પિતૃ દેવતા સંબંધી કર્મકાંડ.
રાજા૧૧૩
રહ્યા-વરણ કરનારી Fરા – પ્રેરણા કરનારી
રવગતિ કરનારી વેર-વિક્ષેપ કરનારી
સેવા–સેવા કરનારી ૩મવ-રક્ષણ કરનારી
ધારા–ધારણ કરનારી અત્ર–શોભનારી
૩ ચિ–પર્વતની તળેટી
વિચા–પર્વતને ઉપરનો ભાગ આ શાબ્દોના જે રૂઢ અર્થે પ્રચલિત હોય તે કોશમાંથી જોઈ લેવા.
સ્ત્રી પ્રત્યય પ્રકરણ સમાસ
ચતુર્થ પાદ સમાપ્ત
દ્વિતીય અધ્યાય પૂરે
આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનની
પણ લઘુવૃત્તિના ત્રીજા અધ્યાયના સ્ત્રી પ્રત્યય પ્રકરણ નામના ચોથા પાકને સવિવેચન ગુજરાતી અનુવાદ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org