________________
૩૪ ૦ -
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
રાગન્યાનાં સમૂઃ ચમૂ-રાજાના કુમારને સમૂહ,
મનુષ્કાળ સમૂ-માનુષ્યન્મ નુષ્યોનો સમૂહ. ૨ ૪૫ ૯૪ ! यादेगौणस्याक्विपस्तद्धितलुक्यगोणी-सूच्योः ॥ २।४।९५ ।
આ પ્રકરણમાં જે પ્રત્યેનું વિધાન કરેલું છે એવા નારી જાતિના સૂચક ફેંકી) પ્રત્યય, માની પ્રત્યમ, તિ પ્રત્યય અને સકારાંત નામને લાગતું
હુ પ્રત્યય વગેરે –એ બધા પ્રત્યયો જે નામને લાગેલા હોય તે નામ ગૌણ હોય તથા આવા નામને કૃદંતનો પ્રત્યય ન લાગેલો હોય તે તથા એ નામને લાગેલા તદ્ધિતના પ્રત્યયને લોપ થયેલો હોય તો તે તે નામને લાગેલા ઉપર જણાવેલા ફી વગેરે પ્રત્યયને લેપ થઈ જાય છે. માત્ર જો અને સૂચી શબ્દમાં આ નિયમ લાગતો નથી.
હી–સ તમારી+=સંતકુમાર:–સાત કુમારીએ જેને દેવ છે તે. માની–પુરૈરાળી+=T :-પાંચ ઇન્દ્રાણીઓ જેને દેવ છે તે. તિ–પચયુવતિ+="યુવા-પાંચ યુવતિઓથી ખરીદ કરાયેલે.
-રિષભૂમ==fçver-બે પાંગળી સ્ત્રીઓથી ખરીદ કરાયેલ. મુખ્ય ?–અવન્તઃ અપત્યે સ્ત્રી જાતી–અવંતિની છોકરી. અહીં રે (હી) ગૌણ નથી પણ મુખ્ય છે તેથી ફુ ને લેપ ન થયો.
#દૂ- મારી ત ત પત્રકુમારચતિ+કિq=15મારી–પાંચ કુમારીને ઈચ્છે છે તે–અહીં ક્ષિ૬ પ્રત્યય છે, તેથી હું નો લેપ ન થયો. નો –
Tr:-પાંચ ગુણ વડે ખરીદ કરાયેલા. સૂરી- ભૂચિ-પાંચ સે વડે ખરીદ કરાયેલે.
આ બે પ્રયોગોમાં સૂત્રમાં વજેલા જોળી અને સૂચી શબ્દો છે, તેથી ફલોપ થય નહીં.
!! ૨ ૪ ૬૫ હૃવનું વિધાન– गोश्चान्ते इस्वोऽनंशिसमासेयोबहुव्रीहौ ।। २ । ४ । ९६ ॥
ઉપર જણાવેલા હું (૪) વગેરે પ્રત્યય જેને છેડે છે એવા વિદ્ પ્રત્યય વિનાના ગૌણ નામને અંત્ય સ્વર હૃસ્વ થાય છે અને બહુવીહિ સમાસમાં આવેલા ગૌણુનામરૂપ જો શબદને અંત્ય સ્વર પણ હસ્વ થાય છે. જે નામને અંત્ય સ્વર હસ્વ કરે છે તે નામ અંશિસમાસને છેડે આવેલું ન હોય અને છેડે ચિર પ્રત્યયવાનું નામ પણ બહુવ્રીહિ સમાસને છેડે આવેલું ન હોવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org