SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન હૈ વિનાઃ ! રાખ્યાઃ ૩જરમાન રક્ષત અલવા વિના ! શર0ગ્યાઃ નો રક્ષત હે જિન ! તમે શરણ્યરૂપ છો, અમને બચાવો. (શરણ્ય એટલે શરણ ગ્રહણ કરવા ગ્ય.). ઉપરના બે વાક્યપ્રયોગમાં યુHજનું ઘમ્ તથા સામાનનું ન રૂપ વિકલ્પ થયેલું છે. હું સાવ ! સુવતિ ઃ અથો સાર બધે—હે સુવિહિત સાધે! હવે તમારું શરણ સ્વીકારું છું. છે સાથો ! સુવિદિત ! ઃ ૩૫થી રક્ષ-હે સુવિહિત સાધે ! હવે તું અમને બચાવ. ઉપરના બે વાકયપ્રયોગમાં જે આમન્ટ વિશેષ્યપદ છે તે પ્રથમાના બહુવચનમાં નથી તેથી તેને “નહીં જવું નહીં માનવું એથી વરનું અને નમ્ રૂપે થયેલાં છે. રખ્યાઃ સાધવઃ ! ગુમાન સર પ્રવ–હે શરણુ લેવા લાયક સાધુઓ ! તમારું શરણ સ્વીકારું છું.-આ પ્રયોગમાં પ્રથમ બહુવચવાળું શરળ્યાઃ એ આમ પદ તે છે પણ તે વિશેષ્યરૂપ નથી પરંતુ વિશેષ રૂપ છે. સાચા યુદમાન સરખ્યાઃ રર પ્રવે--આચાર્યો શરણ લેવા લાયક છે તેથી તેમનું (તે આચાર્યોનું) શરણ સ્વીકારું છું.-આ પ્રયોગમાં લેવાના: એ વિશેષ્યપદ તો છે પણ આમન્ટય પદ નથી. આવા ઉપાધ્યાયાઃ ગુમાન સરળ પ્રવે-આચાર્યો અને ઉપાધ્યાયે છે તેમનું-શરણ રવીકારું છું –આ પ્રયોગમાં આચાર્ય પદ, ઉપાધ્યાય પદ–બને વિશેષ્યરૂપ છે. || ૨ ૧ ૫ ૨૬ ! નાચ7 | ૨ હું ! ૨૭ છે. પ્રથમા બહુવચન સિવાયનું બીજુ કઈ પણ આમ-પદ સુષ્મ તથા સત્ શબ્દની પૂર્વે આવેલું હોય તથા તે પૂર્વે આવેલ આમન્ટય પદમાં એક પદ વિશેમરૂપ હોય તથા બીજુ પદ તે જ વિશેષ્યનું વિશેષણરૂપ હોય અને વિશેષ્ય પદ પછી જ આવેલ હોય તે તે વિશેષ્યરૂપ પદને “નહીં જેવું ન માનવું પણ હયાન જ માનવું સીધો ! [હિત ! ત્વી પ્રવે–હે સુવિહિત સાધે ! તને શરણરૂપે સ્વીકારું છું. સાધો ! સુવિહિત ! મા રક્ષ –હે સુવિહિત સાધો ! મને બચાવ. - ૨ કે ૧ ૨૭ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy