SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-પ્રથમ પાદ [૧૬૭ પવિાદ્યોઃ ૨ / ૧ / ૨૮ || કોઈ પણ પદથી પછી આવેલા અને પાકની આદિમાં આવેલા ગુમ તથા અત્ શબ્દના વમ્ નમુ, વામ્ નૌ, તે મે તથા વા મા રૂપ ન બેલામ-ન થાય. અક્ષરના જે સમૂહમાં અમુક નિયત માત્રાઓને તથા અમુક નિયત અક્ષરોનો જ ઉપયોગ કરવાનો નિયમ હોય તે અક્ષરોનો સમૂહ પાત્ર કહેવાય. वीरो विश्वेश्वरो देवो युष्माकं कुलदेवता । स एव नाथो भगवान् अस्माकं पापनाशनः ॥ –વીર, સમગ્ર જગતનો ઈશ્વરરૂપ દેવ છે, તે તમારા કુલદેવતા છે અને તે જ નાથરૂપ ભગવાન અમારાં પાપોનો નાશ કરનાર છે. આ લોકમાં પૂર્વાર્ધમાં બીજા પાકની આદિમાં ગુમ (કુન્ના૬) શબ્દ આવેલ છે તેથી તેને વત્ પ્રયોગ ન બેલાય તે જ રીતે આ જ શ્લોકના ઉત્તરાર્ધમાં પણ બીજા પાદની આદિમાં ૩૫ર્માત્ (રમણ) શદ આવેલે છે તેથી તેનો નમ્ પ્રયોગ ન બેલાય. पान्तु वो देशनाकाले जैनेन्द्रा दशनांशवः । भवकूपपतज्जन्तुजातोद्धरणरज्जवः ॥ આ લોકમાં સુષ્મદ્ (વડ) શબ્દ પાની આદિમાં નથી તેથી તેને વસ (1) પ્રયોગ થયેલ છે. અર્થજિબેંક ભગવાન જયારે દેશના–ઉપદેશ–આપે છે તે વખતે તેમના દાંતમાંથી જાડા દેરડા જેવો કિરણોને પ્રવાહ બહાર નિકળતો દેખાય છે, આ પ્રવાહ અંગે કવિકલ્પના કરે છે કે— ભવ-સંસારરૂપ કૂવામાં પડી ગયેલા જીવોના સમૂહનો ઉદ્ધાર કરવાને સાર–તે જીવોને કૂવામાંથી બહાર કાઢવા સારુ એ કિરણરૂપ પ્રવાહ જાણે કે મજબૂત-જાડા-દોરડા જેવો ભાસે છે. ૨ ૧ | ૨૮ ! વાદ––વૈવયોગે . ૨ / ૨૬ ૨, ૩, ટૂં, વા, અને પ્રવ–એ પાંચ અવ્યોમાંના કેઈ પણ અવ્યય સાથે યુH4 કે 1શ્નનો સંબંધ હોય તો તેમના વત્ નમું, વા નૌ, તે મે કે વા મા એવા પ્રોગે બોલાતા નથી. જ્ઞાનું પુમાન રક્ષતું–અને જ્ઞાન તમને બચાવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy