________________
ભાવાર્થ :
હે ભગવાન! તમારું મુખરૂપ કમળ અપૂર્વ અલૌકિક ચંદ્રબિંબની સમાન શોભે છે. કેમ કે તે નિરંતર ઉદય પામતું મોહરૂપ અંધકારને નાશ કરનારું, રાહુથી ગ્રસિત નહીં થનારું, મેઘથી આચ્છાદિત નહીં થનારું, ઘણી કાંતિવાળું અને સમગ્ર જગતને પ્રકાશિત કરનારું છે. તે ૧૮ ||
ભક્તામર બ્લોક ૧૯ કિં શર્વરી શશિનાડતિ વિવસ્વતા વા, યુ ખૂ—ખેÇદલિતેવુ તમસુ નાથ! નિષ્પક્ષ શાલિવન શાલિનિ જીવલો કે.
કાર્ય કિજલધરે જંલ ભારનરૈઃ ૧૯ા અંધારાને પ્રભુ મુખરૂપી ચંદ્રમાં જો નસાડે, રાત્રે ચાંદો દિનમહીં રવિ માનવા તોજ આડે; જે ક્યારામાં શુભારીત વડે શાલિ પાકી અતિશે,
તેમાં ક્યારે પણ નવગહા મેઘનું કામ દીસે. / ૧૯ // ભાવાર્થ :
હે નાથ! તમારા મુખરૂપી ચંદ્રવડે પાપરૂપ અંધકારનો નાશ થાય છે? અથવા દિવસે સૂર્યનું શું કામ છે? કાંઈ જ નહીં, જે જીવલોક પાકેલી શાલિના વનવડે શોભતું હોય તો પછી જળના ભારથી નમી ગયેલા મેઘનું શું કામ છે? કાંઈ જ નહીં. ૧૯ો.
ભક્તામર શ્લોક ૨૦ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિહરાદિષ નાયકે પુ ! તેજ: સ્ફરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ,
નૈવ તુ કાચશકલે કિરણા કુલેડપિ ૨૦ની જેવું ઊંચું પ્રભુમહીં રહ્યું જ્ઞાન ગાંભીર્યવાળું, બીજા દેવો મહીં નવદીસે જ્ઞાન એવું રૂપાળું; જેવી કાંતિ મણિમહીં અહા તેજના જમાંથી તેવી કાંતિ કદી નવદીસે કાચની રે કદાપી. || ૨૦ ||
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org
૧
O)