________________
તિ
નવ વખત શ્વાસોચ્છવાસ ક્રિયા કરો.
અનુભવ કરો કે મસ્તિષ્કના સ્નાયુઓ સક્રિય અને પ્રાણમય બનતાં જાય છે.
કપાળ, કાન અને મસ્તિષ્કના સ્નાયુઓને ખેંચાણ આપી પછી શિથિલ કરી દો. આ મસ્તિષ્કની ક્રિયા છે. આનાથી મસ્તિષ્કના દોષો દૂર થાય છે, સ્મૃતિ અને મસ્તિષ્કની શકિતનો વિકાસ થાય છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org