SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમુચિત શ્વસનક્રિયા દીર્ઘ શ્વાસની સમ્યક પ્રક્રિયાને સમજવા માટે વૈજ્ઞાનિક દષ્ટિથી તેની સમુચિત વિધિને જાણવાની જરૂર છે. શરીરવિજ્ઞાનની અંદર શ્વસનતંત્રના વિષયમાં જે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત છે તેના અનુસાર શ્વસનક્રિયામાં બે ફેફસાં તથા ડાયાફ્રામ (ઉદરપટલ), પાંસળીઓની વચ્ચેની Hizualiani (Intercoastal Musles) } sins! (Collarbones)ને ઉપયોગ ફેફસાંને કુલાવવા અને સંકેચવા માટે કરવામાં આવે છે. આપણું ફેફસાંમાં હવા ભરવાની શક્તિ લગભગ છે લીટર છે, પરંતુ સામાન્ય રીતે આ ક્ષમતાને પૂરેપૂરે ઉપગ બહુ જ થોડા લોકે કરે છે. અધિકાંશ લોકે ફક્ત અર્ધો લીટર હવાને વિનિમય શ્વાસોચ્છવાસ વખતે કરી શકે છે. તેનું કારણ એ છે કે સામાન્ય રીતે વ્યક્તિ ફક્ત પાંસળીની માંસપેશીઓ કે હાંસડીનો જ ઉપયોગ શ્વાસ માટે કરે છે. ડાયાફ્રામને ઉપગ તે તેઓ તેને માટે કરતા જ નથી. ડાયાફ્રામને ગતિશીલ બનાવવાથી ચાર કે પાંચ લીટર સુધી વાયુને વિનિમય સંભવિત બને છે. જ્યારે આપણે પાંસળીઓની વચ્ચેની માંસપેશીઓ તથા હાંસડીની સાથે સાથે ડાયાફ્રામને પણ ઉપગ કરવાનું શીખી લઈએ છીએ ત્યારે ફેફસાંની ક્ષમતાને પૂરેપૂરો ઉપગ કરવા આપણે સક્ષમ બનીએ છીએ. ૧. આ માટે હિન્દીમાં) જીવનવિજ્ઞાન ગ્રંથમાળાનું ત્રીજું પુષ્પ જેવું. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy