SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી ૧૬૮ (૨૪૭) સંથારના મત્તા, अप्पिच्छया अइलाभे वि सन्ते । जो एवमप्पाणऽभितोसएज्जा, संतोसपाहन्नरए स पुज्जो ॥३॥ ૨૭. સંથારો, શયા, આસન તથા ભાત પાણી ઘણાં વધારે મળતાં હોય તો ય તેમને લેવાની વિશેષ ઇચ્છા ન રાખે અર્થાત્ એ બાબતની ઓછી ઇચ્છા રાખે અને એ ભાત પાણી વગેરેની સામગ્રીને પોતાના ખપ પૂરતી જ લે. જે એ રીતે પોતાના આત્માને સંતુષ્ટ રાખે તથા સંતોષપ્રધાન જીવનમાં મસ્ત રહે તેને પૂજય’ કહેવો. (ર૪૮) સ સર્કમાણી કંટા, अओमया उच्छहया नरेण । अणासए जो उ सहेज कंटए, वईमए कण्णसरे स पुज्जो ॥४॥ ૨૪૮. વાહ વાહ થશે, શરીર સુખમાં રહેશે, ઈદ્રિયો મજા માણશે એવી એવી આશા રાખીને તો લોહમયકાંટાની-લોઢાના ભાલાની અણીઓ ઉપર પણ સૂવાનું કે બેસવાનું હોંશે હોંશે સહી શકાય છે; પરંતુ જે સાધક કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના જ કાનમાં પેસતાં વચન બાણોને - વચનના ભાલાંઓને શાંત ભાવે - ધીર ભાવે - સહન કરે તેને પૂજ્ય’ કહેવો. (૨૪૨) સમવયન્ત વયમિધાયા, कण्णं गया दुम्मणियं जणन्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy