SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ॥૮॥ अराइभोयण- सुत्तं (૬૬) અત્યંયંમિ આફત્ત્વે, પુરત્થા ય અનુTQ | आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ॥ १ ॥ (૪૦ ૪૦ ૮૦ ૨૮) ॥ ૮ ॥ અરાત્રીભોજન-સૂત્ર ૬૬. સૂર્ય આથમી ગયા પછી અને સૂર્ય ઊગ્યો ન હોય તે પહેલાં આહાર પાણી વગેરેને લગતી બધી પ્રવૃત્તિને એટલે ખાવા-પીવાની તમામ પ્રવૃત્તિને મનથી પણ ન ઇચ્છવી જોઈએ. (૬૭) સંતિને યુદ્ઘમા પાળા, તમા અતુવ થાવા I ढ़ई राओ अपासंतो कहमेसणियं चरे ? ||२॥ મહાવીર વાણી Jain Education International ૬૭. આ ત્રસ પ્રાણો અથવા આ સ્થાવર પ્રાણો એવાં સૂક્ષ્મ છે કે જેમને રાત્રીએ જોઈ શકાતાં નથી. આવી સ્થિતિમાં રાત્રીએ નિર્દોષ ભિક્ષા માટે કેમ કરીને ફરી શકાય? તો પછી રાત્રે ભોજન પણ કેમ કરીને લઈ શકાય ? (૬૮) ૩૬ાં વીવસંસત્ત, પાળા નિષ્વઙિયા મહિં ! दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ||३|| ૬૮. જમીન ઉપર પાણીની ભીનાશ હોય, જ્યાં ત્યાં બીઆં વેરાયેલાં પડ્યાં હોય અને એ રીતે જમીન ઉપર જ્યાં ત્યાં કીડી, મંકોડી વગેરે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy