________________
મુક્તિદ્વાચિંશિકા બ્લોક-૧-૨-૩ ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ ૩૦મી કેવલિભક્તિવ્યવસ્થાપનબત્રીશીમાં યુક્તિપૂર્વક સ્થાપન કર્યું કે કેવલી કવલાહાર કરે છે છતાં પણ ચાર ઘાતિકર્મના ક્ષયથી કૃતાર્થ છે. આમ છતાં કેવલી પણ સર્વથા કૃતાર્થ નથી, પરંતુ કેવલી મુક્તિને પામશે ત્યારે સર્વથા કૃતાર્થ થશે. એથી કેવલિભુક્તિવ્યવસ્થાપનબત્રીશી કહ્યા પછી મુક્તિના વિષયમાં ઘણી વિપરીત માન્યતાઓ છે તેના નિરાસથી હવે મુક્તિનું સ્વરૂપ બતાવાય છે – શ્લોક :
दुःखध्वंसः परो मुक्तिर्मानं दुःखत्वमत्र च। आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत्।।१।। सत्कार्यमात्रवृत्तित्वात् प्रागभावोऽसुखस्य यः। तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत्।।२।। दीपत्ववदिति प्रास्तार्किकास्तदसङ्गतम्।
बाधाद् वृत्तिविशेषेष्टावन्यथार्थान्तराव्ययात्।।३।। અન્યથાર્થ :
પર સુવધ્વંસ =પરદુઃખધ્વંસ મુરિ=મુક્તિ છે, રાત્ર=અને આમાં મુક્તિમાં, માનું પ્રમાણ અનુમાન પ્રમાણ (આ પ્રમાણે છે), માત્માના áસપ્રતિયોનિ
વૃત્તિમ ફુરત્વ—આત્મા અને કાળથી અવ્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમઅવર્તમાન, એવું દુઃખત્વ (પક્ષ), સસુવસ્થ : પ્રજમાવો નાથારäસપ્રતિયોનિ વૃત્તિ—અસુખનો જે પ્રાગભાવ, તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમત્ત્ર વૃતિવાળું છે=પૂર્વમાં બતાવ્યું એવું વિશિષ્ટ પક્ષરૂપ દુઃખત્વ વૃત્તિવાળું છે. (સાધ્ય), કાર્યમાત્રવૃત્તિત્વી=િકેમ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે (હેતુ), વીપર્વવદીપત્રની જેમ, (દષ્ટાંત) રૂતિએ પ્રમાણે, તાવિયા =તાર્કિકો =ૌયાયિકો, પ્રાદુ =કહે છે, તવતતે અસંગત છે; વૃત્તિ વિશેષ્ટો વધા=કેમ કે વૃતિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org