________________
૪
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં. વિષય
પાના નં. નિયાયિકે આપેલ અનુમાનમાં રીપત્', દૃષ્ટાંત. નૈયાયિકે કરેલ પ્રસ્તુત અનુમાન દ્વારા ચૈત્રદુઃખત્વાદિને પક્ષ કરીને પ્રકૃષ્ટ દુઃખધ્વંસની સાધનાની ઉપપત્તિ કરી તે તાર્કિક મત ન્યાયથી અસંગત છે તેના કારણો.
૨૫-૩૪ (i) વિપક્ષમાં બાધકનો અભાવ હોવાથી અને અનભિપ્રેતની સિદ્ધિ હોવાથી નૈયાયિકનું કથન અસંગત. (ii) મહાપ્રલયમાં સર્વ જીવોના દુઃખનો ધ્વસ થાય છે, એ પ્રકારના સાધ્યને સ્વીકાર્યા વગર અયોગ્યત્વની આશંકા યોગની પ્રતિબંધિકા છે એ જ વિપક્ષબાધક તર્ક છે એ પ્રમાણે તૈયાયિક કહે તો ગ્રંથકારશ્રી દ્વારા શ્લોક-પમાં તેનો પ્રત્યુત્તર.
૩૪-૩૮ નૈયાયિકો વિપક્ષબાધક બતાવીને મહાપ્રલયમાં પ્રકૃષ્ટ દુઃખનો ધ્વંસ છે તેમ સિદ્ધ કરવા માંગે છે તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. મહાપ્રલયમાં સર્વ જીવોની મુક્તિ સ્વીકાર્યા વગર પ્રવજ્યા નિષ્ફળ જવાની તૈયાયિકની શંકાનું નિરાકરણ. સમાદિ ભાવોથી પ્રવ્રજ્યાનું યોગ્યત્વ સ્વીકારવામાં તૈયાયિક અન્યોન્યાશ્રયદોષ આપે છે તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org