________________
પાના નં. |
૧-૩
૧-૩૪
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા
અનુક્રમણિકા બ્લોક નં.
વિષય “પ્રકૃષ્ટ દુઃખધ્વસ મુક્તિ છે” તેને સિદ્ધ કરવા નૈયાયિકે આપેલ અનુમાનમાં ગ્રંથકારશ્રી દ્વારા દોષનું ઉદ્દભાવન. નૈયાયિકોના મતે પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે, તે પ્રકૃષ્ટ દુઃખધ્વસનું વર્ધમાનાચાર્યું કરેલું લક્ષણ. વર્ધમાનાચાર્યના પરત્વના લક્ષણમાં ગ્રંથકારશ્રી દ્વારા કરાયેલી સ્પષ્ટતા. વર્ધમાનાચાર્યે કરેલ મુક્તિના લક્ષણને લક્ષણઢયના તાત્પર્યમાં વિશ્રાંતિ કરવામાં ન આવે તો અસમાનદેશત્વનું વિવેચન કરવામાં અન્યતર વિશેષણના વ્યર્થપણાની પ્રાપ્તિ. . સંપૂર્ણ દુઃખનાશ મહાપ્રલયમાં થાય છે તે સિદ્ધ કરવા તૈયાયિકે સ્વીકારેલ “
દુત્વ'રૂપ પક્ષના નૈયાયિક દ્વારા સ્વીકારાયેલ વિશેષણનો પરિષ્કાર. દુ:હત્વ'રૂપ પક્ષના વિશેષણ તરીકે “આત્મ
નીચāસપ્રતિયોગિન્યવૃત્તિમ' કહ્યું તેનું પદકૃત્ય. નૈયાયિકે આપેલ અનુમાનમાં દુઃપ્રામાવીનાધારપ્રતિયોનિવૃત્તિમ' સાધ્યનો પરિષ્કાર નૈયાયિકે આપેલ અનુમાનમાં “સર્વાર્ધમત્રવૃત્તિત્વોત્’ હેતુનો પરિષ્કાર.
૧-૧૭
૧૭-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org