________________
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧-૨૨
૫૫
પરિણામોનો નાશ કરે છે અને અસંગભાવના પરિણામોને અતિશયિત કરે છે. તેથી સાધુની ભિક્ષાઅટનની પ્રવૃત્તિ અને આહારસેવનની પ્રવૃત્તિ અસંગભાવના પરિણામને અતિશયિત કરવાના ઉપાયભૂત છે. માટે સાધુની ભિક્ષાઅટનાદિની પ્રવૃત્તિ શરીરના અનુરાગથી નથી, તેથી સાધુ ભિક્ષાઅટનાદિ કરવા છતાં ક્ષમાદિભાવોની વૃદ્ધિ કરે છે. ||૨૦||
અવતરણિકા :
શ્લોક-૨૦માં કહ્યું કે સાધુને અસંગપ્રતિપત્તિ હોવાને કારણે શરીરનો અનુરાગ નથી. તેથી શરીરના અનુરાગનું કારણ એવી સસંગપ્રતિપત્તિ અને અસંગપ્રતિપત્તિ શું છે ? અને અસંગપ્રતિપત્તિ દીક્ષાથી કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે
શ્લોક ઃ
daily
ससङ्गप्रतिपत्तिर्हि ममता वासनात्मिका ।
असङ्गप्रतिपत्तिश्च मुक्तिवाञ्छानुरोधिनी ।। २१ । ।
અન્વયાર્થ :
મમતા વાસનાભિજા=મમતાની વાસનાસ્વરૂપ સસદ્ાપ્રતિપત્તિર્દિ=સસંગપ્રતિપત્તિ છે ==અને મુક્તિવાચ્છાનુરોધિની=મુક્તિની ઇચ્છાને અનુરોધિની અસદ્ પ્રતિપત્તિ = અસંગપ્રતિપત્તિ છે. ૨૧॥
શ્લોકાર્થ :
મમતાની વાસનાસ્વરૂપ સસંગપ્રતિપત્તિ છે=સસંગની પરિણતિ છે, અને મુક્તિની ઈચ્છાને અનુરોધિની અસંગપ્રતિપત્તિ છે-અસંગની પરિણતિ છે. II૨૧||
શ્લોક ઃ
अनादिकालानुगता महती सङ्गवासना । तत्त्वज्ञानानुगतया दीक्षयैव निरस्यते ।। २२ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org