________________
પ૧
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧૯ શ્લોક :
शरीराद्यनुरागस्तु न गतो यस्य तत्त्वतः ।
तेषामेकाकिभावोऽपि क्रोधादिनियतः स्मृतः ।।१९।। અન્વચા -
સુકવળી, યી તત્ત્વતિ =જેમને તત્વથી શરીરનુરા=શરીરનો અનુરાગ તો ન ગયો નથી તેવા—તેઓતો વિમાવો પિ=એકાકીભાવ પણ=દીક્ષા ગ્રહણ કરવાથી કુટુંબ-ધનાદિના ત્યાગથી થયેલો એકાકીભાવ પણ, વિનિયતિ સ્મૃતિ =ક્રોધાદિનિયત કહેવાયો છે. ૧૯ શ્લોકાર્થ :
વળી જેમને તત્ત્વથી શરીરનો અનુરાગ ગયો નથી, તેઓનો એકાકીભાવ પણ દીક્ષા ગ્રહણ કરવાથી કુટુંબ-ધનાદિના ત્યાગથી થયેલો એકાકીભાવ પણ, ક્રોધાદિનિયત કહેવાયો છે. II૧૯II
શરીર માં “મરિ' પદથી ભોગસામગ્રીનું ગ્રહણ કરવું.
તેષાવિ માવો1 માં પિ' થી એ કહેવું છે કે જેઓને શરીરાદિનો અનુરાગ ગયો નથી, તેઓને કુટુંબાદિની સાથેનો સંબંધનો અભાવ તો ક્રોધાદિનિયત છે, પરંતુ કુટુંબાદિ સર્વના સંગના ત્યાગરૂપ એકાકીભાવ પણ ક્રોધાદિનિયત છે.
કોથાદિ માં ‘રિ’ પદથી માનાદિ કષાયોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :તત્ત્વથી શરીરનો અનુરાગ જેમને ગયો નથી, તેઓનો એકાકીભાવ ક્રોધાદિનિયત :
જે જીવોએ દીક્ષા સ્વીકારી છે, તેઓ જો ભાવથી સંયમના પરિણામવાળા હોય તો મોક્ષના ઉપાય સિવાય અન્યત્ર તેઓને ઇચ્છા હોતી નથી, અને મોક્ષના અનુપાય પ્રત્યે દ્વેષ હોય છે. તેથી મોક્ષના અનુપાયભૂત સર્વ બાહ્ય સામગ્રીનો ત્યાગ કરે છે અને સર્વ સંગનો ત્યાગ કરી એકાકીભાવ સ્વીકારે છે. વળી તેવા સાધુ દેહને ધારણ કરે છે, તે દેહનું ધારણ પણ સંગરૂપે નથી પણ ધર્મના ઉપકરણરૂપે છે; જે સહવર્તી સાધુઓ સાથે રહે છે, તેમની સાથે પણ સંગનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org