SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૧૭-૧૮ કરતા હોય અને શાસ્ત્રનું અવલંબન લઈને આદ્ય ભૂમિકામાં દેહને મનાકુ પીડન કરતા હોય, અને પછીની ભૂમિકામાં પ્રકર્ષથી પીડન કરતા હોય, અને અંતિમ ભૂમિકામાં નિશ્ચયથી પીડન કરતા હોય; આમ છતાં શાસ્ત્રવચનોથી અત્યંત ભાવિત થઈને મોહના ઉન્મેલનને અનુકૂળ યત્ન ન કરી શકે તો, કાર્પણ શરીરનું ઉન્મેલન થતું નથી. તેથી મોક્ષના અર્થીએ જેમ આ બન્ને દેહ પ્રત્યે નિરપેક્ષ થવા અર્થે બન્ને દેહનું પીડન કરવું જોઈએ, એમ સંસારચક્રને ચલાવનાર કાર્મણદેહનો વિનાશ થાય તદ્અર્થે કાર્મણદેહના બીજભૂત મોહના સંસ્કારોનું ઉમૂલન કરવું જોઈએ. વળી અવતરણિકા : શ્લોક-૧૭માં કહ્યું કે દીક્ષાની પરિણતિ થયે છતે બુધપુરુષો દુર્લભ વૈરી એવા શરીરની સાથે યુદ્ધ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે શરીર કઈ રીતે આત્મા માટે વેરી જેવું છે કે જેથી તેના નાશ માટે બુધપુરુષો ઉદ્યમ કરે છે? તેથી કહે છે – શ્લોક : सो यदर्थमारम्भः क्रियतेऽनन्तदुःखकृत् । सर्पलालनमङ्गस्य पालनं तस्य वैरिणः ।।१८।। અન્વયાર્થ : અનન્ત,ઉત્ સર્વ: ગારમયર્થ ચિત્તે અનન્ત દુઃખને કરનાર સર્વ આરંભ જેના માટે કરાય છે જે દારિકાદિ દેહ માટે કરાય છે, વેરિ? તસ્ય ની વૈરી એવા તે અંગનું પાતi=પાલન, સર્પતાનન=સર્પનું લાલન છે. II૧૮. શ્લોકાર્ધ : અનન્ત દુઃખને કરનાર, સર્વ આરંભ જેના માટે કરાય છે=જે દારિકાદિ દેહ માટે કરાય છે, વૈરી એવા તે અંગેનું પાલન સર્પનું લાલન છે. ll૧૮ll Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy