________________
૨૭
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા :
શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનના સેવનથી બાર મહિના પછી સાધુને શુક્લપણું પ્રાપ્ત થાય છે. તે કથનને શાસ્ત્રવચનના બળથી સ્પષ્ટ કરે છે – શ્લોક :
मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः ।
पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ।।११।। અન્વયાર્થ
વેચૅ=અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધર્મો શુક્લ થાય છે એ રીતે, મારા પત્રમાસાદિ પર્યાયમાં મુખ્યપ્રવૃદ્ધિત: ગુણશ્રેણીની પ્રવૃદ્ધિ થવાને કારણે ચત્તરીનાં તેનોનૅરયાતિ =વ્યંતર આદિની તેજોલેશ્યાનો વ્યતિક્રમ પુજ્ય ઘટે છે. II૧૧. શ્લોકાર્ય :
અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધમ શુક્લ થાય છે એ રીતે, માસાદિ પર્યાયમાં ગુણશ્રેણિની પ્રવૃદ્ધિ થવાને કારણે વ્યંતરાદિની તેજલેશ્યાનો વ્યતિક્રમ ઘટે છે. ll૧૧II ટીકા :
मासादाविति-इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लापत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।११।। ટીકાર્ય :
રૂલ્ય ૨ . પ્રવૃદ્ધિતા છે અને આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, સંવત્સર પછી સર્વ શુક્લત્વની પ્રાપ્તિ હોતે છતે, ગુણશ્રેણિની વૃદ્ધિને કારણે, પ્રજ્ઞપ્તિમાં કહેલ=ભગવતીમાં કહેલ, માસાદિના પર્યાયમાં વ્યત્તરાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org