SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૧૧ અવતરણિકા : શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનના સેવનથી બાર મહિના પછી સાધુને શુક્લપણું પ્રાપ્ત થાય છે. તે કથનને શાસ્ત્રવચનના બળથી સ્પષ્ટ કરે છે – શ્લોક : मासादौ व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः । पर्याये युज्यते चेत्थं गुणश्रेणिप्रवृद्धितः ।।११।। અન્વયાર્થ વેચૅ=અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધર્મો શુક્લ થાય છે એ રીતે, મારા પત્રમાસાદિ પર્યાયમાં મુખ્યપ્રવૃદ્ધિત: ગુણશ્રેણીની પ્રવૃદ્ધિ થવાને કારણે ચત્તરીનાં તેનોનૅરયાતિ =વ્યંતર આદિની તેજોલેશ્યાનો વ્યતિક્રમ પુજ્ય ઘટે છે. II૧૧. શ્લોકાર્ય : અને આ રીતે શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી બાર મહિના પછી દશવિધ ક્ષમાદિ ધમ શુક્લ થાય છે એ રીતે, માસાદિ પર્યાયમાં ગુણશ્રેણિની પ્રવૃદ્ધિ થવાને કારણે વ્યંતરાદિની તેજલેશ્યાનો વ્યતિક્રમ ઘટે છે. ll૧૧II ટીકા : मासादाविति-इत्थं च संवत्सरादूर्ध्वं सर्वशुक्लापत्तौ च मासादौ पर्याये व्यन्तरादीनां तेजोलेश्याव्यतिक्रमः प्रज्ञप्त्युक्तो युज्यते गुणश्रेणिप्रवृद्धितः ।।११।। ટીકાર્ય : રૂલ્ય ૨ . પ્રવૃદ્ધિતા છે અને આ રીતે=શ્લોક-૧૦માં કહ્યું એ રીતે, સંવત્સર પછી સર્વ શુક્લત્વની પ્રાપ્તિ હોતે છતે, ગુણશ્રેણિની વૃદ્ધિને કારણે, પ્રજ્ઞપ્તિમાં કહેલ=ભગવતીમાં કહેલ, માસાદિના પર્યાયમાં વ્યત્તરાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy