________________
૪૮
સદ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ માયાજાળમાં જળના દઢ આવેશવાળો, આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો જે પ્રમાણે તે માર્ગમાં જ નક્કી ઊભો રહે છે, તે પ્રમાણે ભોગના સમુદાયમાં મૂંઝાયેલો, મોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. II૧૪ll ટીકા -
भोगेति-भोगतत्त्वस्य तु=भोगं परमार्थतया पश्यतस्तु न भवोदधिलङ्घनं, मायोदकदृढावेश: तथाविपर्यासात्, तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः
શરૂા. ટીકાર્ચ -
મોરાતત્ત્વસ્થ ... મુદ્રવુદ્ધિા વળી ભોગતત્વવાળાને=ભોગને પરમાર્થરૂપે જોનારાને, ભવોદધિલંઘન નથી. તે પ્રકારનો વિપર્યાસ હોવાને કારણે માયાજળમાં દઢ આવેશવાળો એવો કોણ મુસાફર યત્ર જેમાં=જે માર્ગમાં, માયામુદ્રવુદ્ધિ=માયામાં જળબુદ્ધિ છે માયાજાળમાં જળની બુદ્ધિ છે, તેને પથા તે માર્ગથી રૂ= અહીં ઈષ્ટસ્થાનમાં યાંતિ જાય ? it૧૩મા
નોંધ :- શ્લોકમાં “માયોટીવેશ:' એ ' નું વિશેષણ છે, અને તે માર્ગથી જતો નથી, તે બતાવવામાં હેતુઅર્થક વિશેષણ છે, અને તેથી જ ટીકામાં તેનું તાત્પર્ય ખોલતાં કહ્યું કે તે પ્રકારનો વિપર્યાસ હોવાથી તે માર્ગથી જતો નથી. ટીકા :
स इति-स-मायायामुदकसमावेशः, तत्रैव पथि, भयोद्विग्नः सन्, यथेत्युदाहरणोपन्यासार्थः, तिष्ठत्यसंशयं तिष्ठत्येव जलबुद्धिसमावेशात्, मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे तिष्ठत्यसंशयं, भोगजम्बालमोहितो=भोगनिबन्धनदेहादिप्रपञ्चમોહિત રૂાર્થ સારા ટીકાર્ય :
સમયથી ..... ફર્થ: “જથી' એ શબ્દ ઉદાહરણને બતાવવા માટે છે. તે માયામાં જળસમાવેશવાળો માયાજાળમાં જળબુદ્ધિવાળો, ત્યાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org