SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ . સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩ શ્લોક ઃ अतो ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसाम् । त्रपाये भवचेष्टा स्याद् बालक्रीडोपमाखिला ||३॥ અન્વયાર્થ : ચિવિમેનેન=ગ્રંથિના વિભેદને કારણે, વિવેજ્ઞતચેતસા=વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને અતઃ=આનાથી=પ્રત્યાહારથી, વાનશ્રીકોપમા= બાલક્રીડાની ઉપમાવાળી કવિતા=સમગ્ર મવચેષ્ટા=સંસારની ચેષ્ટા પાયે= લજ્જા માટે સ્વાર્=થાય છે. ।।૩।। શ્લોકાર્થ : ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી અર્થાત્ પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી સમગ્ર ભવચેષ્ટા લજ્જા માટે થાય છે. II3II ટીકા ઃ अत इति - अतः = प्रत्याहारात्, ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपापि बालक्रीडोपमा बालधूलिगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वास्थिरत्वाभ्यां पायै स्यात् ।।३।। ટીકાર્ય : अतः प्रत्याहारात् ત્રપાયે સ્વાત્ ।। ગ્રંથિના વિભેદને કારણે વિવેકથી યુક્ત ચિત્તવાળા યોગીઓને, આનાથી=પ્રત્યાહારથી, બાલક્રીડાની ઉપમાવાળી=બાળકની ધૂળના ઘરની ક્રીડાતુલ્ય, ચક્રવર્તી આદિના સુખરૂપ પણ સમગ્ર ભવચેષ્ટા, પ્રકૃતિથી અસુંદરપણું હોવાના કારણે અને અસ્થિરપણું હોવાના કારણે લજ્જા માટે થાય છે. ||૩|| ભાવાર્થ: વેધસંવેધપદવાળા યોગીને પ્રત્યાહાર યોગાંગ પ્રગટ થવાથી બાલચેષ્ટારૂપ જણાતી ભવચેષ્ટા : અવેઘસંવેદ્યપદ જિતાયે છતે જીવમાં તત્ત્વને જોવામાં બાધક એવો તમોગ્રંથિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy