SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સદ્રષ્ટિદ્વાત્રિશિકા/સંકલના જીતવા યોગ્ય કર્મો પરાષ્ટિવાળા યોગીએ જીતી લીધેલાં છે, તેથી આચારનું સેવન પરાષ્ટિવાળા યોગીને નથી, પરંતુ ધ્યાનમાં સુદઢ યત્ન કરીને મોહના ઉમૂલનનો યત્ન હોય છે. વળી, આ યોગી ક્ષપકશ્રેણી ઉપર ચઢે છે, ત્યારે ક્ષયોપશમભાવવાળા ધર્મોનો ત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, જેથી કૃતકૃત્ય થાય છે; અને અંતે સર્વ યોગોનો નિરોધ કરીને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને પરમઆનંદના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં-અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ–૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy