SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ધિાત્રિશિકા/અનુક્રમણિકા ૮ અનુક્રમણિકા આ ૧-૩૪ ૧-૪ બ્લિોક નં. વિષય પાના ન.) ૧ થી ૭. અસ્થિરાદષ્ટિનું વર્ણન: સ્થિરાદષ્ટિનું સ્વરૂપ : સ્થિરાદષ્ટિમાં પ્રગટ થતા પ્રત્યાહારનું સ્વરૂપ. સ્થિરાદૃષ્ટિમાં યોગીઓને પ્રત્યાહારથી બાળક્રીડા તુલ્ય જણાતી સંસારની સમગ્ર ચેષ્ટા. ૭-૯ સ્થિરાદષ્ટિમાં યોગીના આત્મતત્ત્વના બોધનું સ્વરૂપ. ૯-૧૩ (i) સ્થિરાદૃષ્ટિમાં યોગીને ભોગના સ્વરૂપનો બોધ. (ii) નિશ્ચયનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપનું સમાન ફળ. (iii) વ્યવહારનયની દૃષ્ટિથી પુણ્ય અને પાપના ભેદનું સ્વરૂપ. ૧૩-૧૭ (i) ધર્મના સેવનથી થતા ભોગો પણ પ્રાયઃ પ્રમાદના જનક. (ii) શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત થતા ભોગોથી ધર્મસાર ચિત્તની ઉપપત્તિ. ૧૭-૨૫ (i) ભોગથી ઇચ્છાના શમનનો અભાવ. (i) પ્રતિપક્ષભાવનાથી ભોગની ઇચ્છાનું શમન. (iii) બાહ્ય ત્યાગમાત્રથી ઇચ્છાની વિરતિનો અભાવ. ૨૫-૩૪ ૮ થી ૧૭.| II કાન્તાદષ્ટિનું વર્ણન: ૩૪-૫૬ કાન્તાદૃષ્ટિનું સ્વરૂપ. ૩૪-૩૬ કાન્તાદષ્ટિમાં પ્રગટ થતી ધારણાનું સ્વરૂપ. ૩૭-૪૦ આક્ષેપકજ્ઞાનને કારણે કાન્તાદૃષ્ટિવાળા યોગીઓને ભોગથી પણ ચિત્તની શુદ્ધિ. * 0 ૪૦-૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004684
Book TitleSaddrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy