________________
૩૮
તારાદિત્રયદ્વાચિંશિકાશ્લોક-૧૫ ટીકા :__ योगेति-इह-बलायाम्, अक्षेपा=अन्यत्र चित्तान्यासाद्योगारम्भे उपायेषु= योगसाधनेषु कौशलं दक्षत्वं भवति, उत्तरोत्तरमतिवृद्धियोगादिति भावः, उप्यमाने तरौ पयासेकेन पीनता दृष्टा, तद्वदिहाप्यक्षेपेणैवमतिपीनत्वलक्षणमुपायकौशलं स्यात्, अन्यथा पूर्णपयासेकं विनोप्तस्य तरोरिव प्रकृतानुष्ठानस्य कार्यमेवाकौशललक्षणं स्यादिति भावः ।।१५।। ટીકાર્ચ -
રૂ.. ભાવ: અહીં બલાદષ્ટિમાં, યોરમે યોગની પ્રવૃત્તિમાં અક્ષેપ હોવાને કારણે અન્યત્ર ચિત્તનો અભ્યાસ હોવાને કારણે અર્થાત્ ચિતનું અન્યત્ર ગમન નહીં હોવાને કારણે, ઉપાયોમાં યોગનાં સાધનોમાં, કુશળપણુંક દક્ષપણું, થાય છે; કેમ કે ઉત્તરોત્તર મતિની વૃદ્ધિનો યોગ છે, એ પ્રમાણે ભાવ છે તાત્પર્ય છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
વાવણી કરાતા વૃક્ષમાં પાણીના સિંચનથી હષ્ટપુષ્ટતા જોવાયેલ છે; તેની જેમ અહીં પણ યોગના ઉપાયોની પ્રવૃત્તિમાં પણ, અક્ષેપને કારણે ક્ષેપદોષનો અભાવ હોવાને કારણે, આ રીતે વાવણી કરાતા વૃક્ષમાં જેમ પાણીના સિંચનથી પીતતા થઈ એ રીતે, અતિપીતત્વ સ્વરૂપ ઉપાયનું કુશળપણું થાય, અન્યથા-ક્ષેપદોષનો અભાવ ન હોય તો, પૂરતા પાણીના સિંચન વિના વવાયેલા વૃક્ષની જેમ, પ્રકૃતિ અનુષ્ઠાનનું યોગવિષયક અનુષ્ઠાનનું, અકૌશલ્યરૂપ કૃશપણું જ થાય, એ પ્રમાણે ભાવ છે–તાત્પર્ય છે. આપા ભાવાર્થ :બલાદષ્ટિમાં વર્તતા ક્ષેપદોષના અભાવે યોગ પ્રવૃત્તિનું કૌશલ્ય :
બલાદૃષ્ટિમાં પ્રથમ બે દૃષ્ટિ કરતાં કંઈક બલિષ્ઠ બોધ હોય છે. તેથી યોગવિષયક ધ્યાન, જપ, સ્વાધ્યાયાદિ જે કંઈ પ્રવૃત્તિ કરે તે અર્થપ્રયોગમાત્રની પ્રીતિથી કરે છે, અને તેના કારણે તે ક્રિયામાં સ્વશક્તિ અનુસાર તેનો સુદઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org