________________
૩૭
તારાદિત્રયદ્વાઢિશિકા/શ્લોક-૧૪-૧૫ અન્વય :
‘તમારે તમાવ:' શુશ્રુષાના ભાવમાં અર્થશ્રવણ હોય કે ન હોય તોપણ નિર્જરા છે. આ અન્વય છે. વ્યતિરેક :
તમારે તમાવ:' શુશ્રુષા ગુણના અભાવમાં અર્થશ્રવણ હોય કે ન હોય તોપણ નિર્જરા થતી નથી. આ વ્યતિરેક છે.
આનાથી એ નક્કી થાય છે કે શ્રવણની ક્રિયા કર્મક્ષય પ્રત્યે પ્રધાન કારણ નથી, પરંતુ શુશ્રુષાગુણ કર્મક્ષય પ્રત્યે પ્રધાન કારણ છે; છતાં જેનામાં શુશ્રુષાગુણ વર્તતો હોય તેની શ્રવણની ક્રિયા પણ નિર્જરારૂપ કાર્યમાં અતિશયતા કરે છે. તેથી શુશ્રુષા નિર્જરા પ્રત્યે પ્રધાન કારણ હોવા છતાં શુશ્રુષાયુક્ત અર્થશ્રવણની ક્રિયા નિર્જરા પ્રત્યે વિશેષ કારણ છે. I૧૪ અવતરણિકા :
શ્લોક-૧૨માં બલાદષ્ટિમાં થતાં કાર્યો બતાવ્યાં. તેમાં હવે ક્રમ પ્રાપ્ત ક્ષેપદોષના અભાવનાં કાર્યો બતાવે છે – બ્લોક :
योगारम्भ इहाक्षेपात् स्यादुपायेषु कौशलम् ।
उप्यमाने तरौ दृष्टा पय:सेकेन पीनता ।।१५।। અન્વયાર્થ:રૂઅહીં બલાદષ્ટિમાં યોરમે યોગની પ્રવૃત્તિમાં પ્રક્ષેપત્રિક્ષેપદોષનો અભાવ હોવાને કારણે પાયે ઉપાયોમાં કોશનમ્ સ્થા–કુશળપણું થાય છે. ૩ધ્યમને તારી જેમ વાવણી કરાતા વૃક્ષમાં પાસે પાણીના સિંચનથી પીનતા=હષ્ટપુષ્ટપણું દૃષ્ટા જોવાયેલ છે. ૧૫ શ્લોકાર્થ:
બલાદષ્ટિમાં યોગની પ્રવૃત્તિમાં #પદોષનો અભાવ હોવાને કારણે ઉપાયોમાં કુશળપણું થાય છે. જેમ વાવણી કરાતા વૃક્ષમાં પાણીના સિંચનથી હષ્ટપુષ્ટપણું જોવાયેલ છે. II૧૫TI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org