SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના અને ભવના કારણ કર્મમાં મૂર્તત્વ-અમૂર્તવાદિરૂપ ભેદની કલાના નિરર્થક છે તેથી દેવાદિવિશેષનો ગ્રાહક અનુમાનનો વિષય સામાન્ય હોવાથી દેવાદિગત વિશેષની વિચારણા એ અસ્થાન પ્રયાસઃ શ્લોક-૨૩ પરમાર્થના બોધ વગર સ્વ-સ્વદર્શનના આગ્રહરૂપ કુચિતિકાના ત્યાગ માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે કાલાતીત મતનો સ્વીકાર ઃ શ્લોક-૨૪ તત્ત્વાર્થની સિદ્ધિમાં ઉપાસ્યવિષયક કે ભવના કારણવિષયક નામમાત્રનો ક્લેશ યોગનો પ્રતિપંથી પરંતુ ધર્મવાદથી વિશેષવિમર્શ યોગનો અપ્રતિપંથી. અતીન્દ્રિય પદાર્થવિષયક વિશેષ વિચારણામાં શાસ્ત્ર અને તર્ક બંનેના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-રપથી ૨૭ વિશેષવિમર્શમાં શાસ્ત્રના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-રપ-૨૬ ૧. સત્ નિશ્ચય પ્રતિ અંધને રૂપ અવિષય છે, તેવી રીતે છઘ0ને તત્ત્વથી આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય. ૨. અંધ પુરુષને પુરોવર્સી પદાર્થના ઉપલબ્ધિનો હેતુ એવા હસ્તસ્પર્શ જેવું અતીન્દ્રિય પાર્થવિષયવાળા શાસ્ત્રથી જ ચંદ્ર ઉપરાગની જેમ અન્ય પણ અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય. વિશેષવિમર્શમાં તર્કના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-૨૭ શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં માધ્યશ્મનીતિથી વિચારણા યુક્ત સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યમ્ આચરણા || તેનાથી સમ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યફ ચારિત્રમય મોક્ષમાર્ગની પ્રાપ્તિરૂપ ઈશના અનુગ્રહની પ્રાપ્તિઃ શ્લોક-૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy