________________
૧૯
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ભવના કારણમાં પર વડે પરિકલ્પિત વિશેષનું કાલાતીતા
દ્વારા નિરાકરણ : શ્લોક-૨૨ શાસ્ત્રવચનથી શાબ્દબોધ કર્યા પછી તર્કથી વિચારણા કરવી આવશ્યક છે, તેમાં વ્યાસઋષિના કથનનું સમર્થનઃ શ્લોક-૨૮
વ્યાસઋષિનું કથન
વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી આર્ષને અને ધર્મોપદેશને
અનુસંધાન કરનારા પુરુષો ધર્મના જાણકાર, ઇતર અજાણકાર પ્રસ્તુત બત્રીશીમાં –
ઈશ્વરના અનુગ્રહના વિચારનો પ્રારંભ, ત્યારપછી * ઈશ્વરના અનુગ્રહવિષયક પતંજલિઋષિનું કથન, ત્યારપછી
ઈશ્વરના અનુગ્રહવિષયક પતંજલિઋષિનું કથન કઈ રીતે સંગત નથી તેની સમાલોચના, ત્યારપછી આર્થવ્યાપારને આશ્રયીને ભગવાનનો અનુગ્રહ યુક્તિસંગત છે, તેનું સ્થાપન કર્યું, તે સર્વ કથનનું નિગમન
દૃષ્ટ-ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સ્યાદ્વાદન્યાયથી
સંગત સમ્યગ આચરણ ઈશ્વરનો અનુગ્રહ : શ્લોક-૨૯
શાસ્ત્રવચન
દૃષ્ટ અવિરોધી શાસ્ત્રવચન
ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન
જે શાસ્ત્રવચનો દેખાતા અનુભવથી વિરોધવાળા ન હોય એવા અર્થને કહે તે દૃષ્ટ અવિરોધી શાસ્ત્રવચન.
જીવ માટે ઇષ્ટ મોક્ષ છે તે ઇષ્ટ એવા મોક્ષને કહેનારા પરસ્પર વિરોધવાળા
ન હોય એવા સાપેક્ષ વચનો જે શાસ્ત્રમાં હોય તે ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org