________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન
કર્મને સાધનારી કરણને સાધનારી ભાવને સાધનારી
વ્યુત્પત્તિથી વ્યુત્પત્તિથી ઇન્દ્રિયો વ્યુત્પત્તિથી ભોગના વિષયો
ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના
સંયોગથી થતા
સુખ-દુઃખનું સંવેદન પાતંજલમતાનુસાર ચિત્તનું સ્વરૂપ
સંસારી પુરુષ
યોગી પુરુષ
સાશય ચિત્ત પાતંજલમતાનુસાર અયોગી જીવના કર્મનું સ્વરૂપ
અનાશય ચિત્ત પાતંજલમતાનુસાર યોગી જીવના કર્મનું સ્વરૂપ
શુક્લ કર્મ
કૃષ્ણ કર્મ
શુક્લ-કૃષ્ણ કર્મ
શુભ ફળને અશુભ ફળને શુભ-અશુભ ફળને ધ્યાનથી થનારું
આપનાર આપનાર આપનાર અશુક્લ-અકૃષ્ણકર્મ યાગાદિત્ય બ્રહ્મહત્યાદિકૃત્ય ઉભયસંકીર્ણકૃત્ય
પાતંજલમતાનુસાર કર્ભાશયનું સ્વરૂપ
સાશય ચિત્તવાળા અયોગી પુરુષો
ફળની અપેક્ષા રાખી કૃત્યો કરતા હોવાથી તેમના કૃત્યોથી ફળજનક કર્ભાશયનું પ્રગટીકરણ
અનાશય ચિત્તવાળા યોગી પુરુષો
ફળત્યાગનું અનુસંધાન કરી સર્વ કૃત્યો ઈશ્વરને અર્પણ કરતા હોવાથી
તેમના કૃત્યોથી ફળજનક કર્ભાશયનું અપ્રગટીકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org