________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫
અન્વયાર્થ :
ત ્=તે કારણથી=પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે તે કારણથી, વૃશઃ=આવા પ્રકારનો=બાધ્યફળ અપેક્ષાસકૃત મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે, એમ શ્લોક-૨૦માં બતાવ્યું તેવા પ્રકારનો, અવં મુખ્યદ્વેષ:=આ મુક્તિઅદ્વેષ ર્માં=કર્મનો= સદનુષ્ઠાનનો નીવાતુ:=જીવાતુ છે=પ્રાણ છે, સ્કેવ=આવું જ=આવા પ્રકારના મુક્તિઅદ્વેષનું જ, અવ્યવધાનતઃ=અવ્યવધાનથી મુળરામ્ય વીતત્વ=ગુણરાગનું બીજપણું છે. ।।૨૫।।
શ્લોકાર્થ :
તે કારણથી આવા પ્રકારનો આ મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનનો પ્રાણ છે, આવા પ્રકારના મુક્તિઅદ્વેષનું જ અવ્યવધાનથી ગુણરાગનું બીજપણું છે. ।।૨૫।।
ટીકા ઃ
जीवातुरित्याद्यारभ्याष्टश्लोकी सुगमा ।।
૭૩
ટીકાર્ય :શ્લોક-૨૫ નીવાતુઃ થી આરંભી ૩૨મા શ્લોક સુધીના ૮ શ્લોક સુગમ છે. તેથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ।।૨૫-૩૨।।
ભાવાર્થ :
શ્લોક-૧ની અવતરણિકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પૂર્વસેવાના ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષનું પ્રધાનપણું છે, અને તે મુક્તિઅદ્વેષમાં કેવો મુક્તિઅદ્વેષ પ્રધાન છે, તેનું શ્લોક-૧ થી ૨૪ સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં કહે છે –
તે કારણથી બાધ્યફળઅપેક્ષાસહત એવો મુક્તિઅદ્વેષ ધર્મઅનુષ્ઠાનનો પ્રાણ છે. તેથી એ ફલિત થાય કે બાધ્યફળઅપેક્ષાસહકૃત નથી એવો જે મુક્તિઅદ્વેષ છે, તે પ્રધાન નથી, પરંતુ બાધ્યફળઅપેક્ષાસહષ્કૃત એવો મુક્તિઅદ્વેષ પૂર્વસેવાના ચાર ભેદોમાં પ્રધાન છે; કેમ કે સર્વ ધર્માનુષ્ઠાનોનો તે પ્રાણ છે, અને આવો જ મુક્તિઅદ્વેષ અવ્યવધાનથી ગુણરાગનું બીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org