________________
૭૪
મુક્તિઅષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ આશય એ છે કે બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅષવાળા જીવો જ્યારે સદનુષ્ઠાન કરે છે ત્યારે તેઓને વ્યવધાન વિના જ=વિલંબ વિના જ તત્કાળ જ ક્રિયાનો રાગ થાય છે. તેથી ક્રિયાના રાગરૂપ ગુણરાગનું બીજ બાધ્યફળઅપેક્ષાસહકૃત મુક્તિઅદ્ધ ષ છે, અને તેથી તે મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું કારણ છે. રપા અવતરણિકા :
પૂર્વસેવાના ચાર ભેદોમાંથી પ્રધાન એવા મુક્તિઅદ્વેષનું કેવું સ્વરૂપ છે ? તે સ્પષ્ટ કરે છે – શ્લોક :
धारालग्नः शुभो भाव एतस्मादेव जायते ।
अन्तस्तत्त्वविशुद्ध्या च विनिवृत्ताग्रहत्वतः ।।२६।। અન્વયાર્થ
સન્તસ્તત્ત્વવિચા=ચિત્તની વિશુદ્ધિ હોવાના કારણે વિનિવૃત્તા પ્રહત્વતિ: ચ=અને વિનિવૃત આગ્રહપણું હોવાને કારણે પતસ્મા આનાથી જ= પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના મુક્તિઅષથી જ ધારાના ગુમ ભાવ = રાલગ્ન શુભભાવ ગાયતે થાય છે. ૨૬ શ્લોકાર્ચ - ચિત્તની વિશુદ્ધિ હોવાના કારણે અને વિનિવૃત્ત આગ્રહપણું હોવાને કારણે, આનાથી જ-પૂર્વમાં વર્ણન ક્યુ એવા મુક્તિઅદ્વેષથી જ, ધારાલગ્ન શુભભાવ થાય છે. રિકો ભાવાર્થ :
ચરમાવર્તમાં આવેલા જીવો કર્મમલની અલ્પતાને કારણે ભવના ઉત્કટ રાગ વગરના હોય છે. તેથી તેઓનું અંત:તત્ત્વરૂપ ચિત્ત વિશુદ્ધ હોય છે, અને ચિત્તની વિશુદ્ધિના કારણે તેઓમાં અતત્ત્વનો રાગ હોવા છતાં અતત્ત્વ પ્રત્યેનો આગ્રહ નિવૃત્ત થયેલો હોવાથી તેઓનું અતત્ત્વનું વલણ ઉપદેશાદિની સામગ્રીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org