________________
૪૮
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૧૮ અન્વયાર્થ:
ઘ=અને, તુવળી =અષમાં જોડv=કોઈપણ વિશેષ: ન=વિશેષ નથી, ત્તિ એ પ્રમાણે પ્ર=પૂર્વમાં પૂર્વની પૂર્વસેવાદ્વાવિંશિકા-૧૨ શ્લોક નં-૩૨માં નિશિતzબતાવ્યું છે.
પાલશેષએના સમાધાન માટે ઈષદ્ રાગથી વિશેષ છેમુક્તિઅદ્વેષનો વિશેષ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે – તત
પોપક્ષી તેનાથી ઈષદ્ રાગથી અદ્વેષનો ઉપક્ષય છે=મના મુક્તિાગથી પૃથફ અષની અપ્રાપ્તિ છે. I૧૮ શ્લોકાર્ચ -
અને વળી અદ્વેષમાં કોઈપણ વિશેષ નથી, એ પ્રમાણે પૂર્વમાં બતાવ્યું છે. તેના સમાધાન માટે ઈષદ્ રાગથી મુક્તિઅદ્વેષનો વિશેષ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે - તેનાથી ઈષદ્ રાગથી, અદ્વેષનો ઉપક્ષય છે. II૧૮II ટીકા :
न चेति-अद्वेषे विशेषस्तु न च कोऽप्यस्ति, अभावत्वादिति प्राक्= पूर्वद्वात्रिंशिकायां निदर्शितं, ईषद्रागाच्चेद्विशेषस्तर्हि तत एवाद्वेषस्योपक्षय:, विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्यात् । इत्थं च मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा तद्धेतुत्वमिति वचनव्याघात इति भावः ।।१८।। ટીકાર્ચ -
દેશે ... તિ માd: II અને વળી અષમાં કોઈપણ વિશેષ નથી; કેમ કે અભાવપણું છે, એ પ્રમાણે પૂર્વમાં પૂર્વની પૂર્વસેવાદ્રાવિંશિકા-૧૨, શ્લોક-૩૨માં બતાવાયું છે. ઈષદ્ રાગથી જો વિશેષ છે ચરમાવર્તવાળા જીવના મુક્તિઅષમાં ઈષદ્ રાગ હોવાને કારણે અભવ્યતા મુક્તિઅદ્વેષ કરતાં ભેદ છે, એમ જો કોઈ કહે તો પૂર્વપક્ષી કહે છે - તત વ=તેનાથી જ ઈષદ્ રાગથી જ, અષનો ઉપક્ષય છે-અદ્વેષ નકામો છે; કેમ કે વિશેષણથી જ કાર્ય સિદ્ધ થયે છતે ઈષદ્ રાગરૂપ વિશેષણથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org