________________
મુક્તિ અષપ્રાધાન્યદ્વાચિંશિકા/બ્લોક-૧ શ્લોક :
उक्तभेदेषु योगीन्द्रेर्मुक्त्यद्वेषः प्रशस्यते ।
मुक्त्युपायेषु नो चेष्टा मलनायैव यत्ततः ।।१।। અન્વયાર્થ :
ય–જે કારણથી, વેદા=મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા અવરૂપા=મુક્તિના ઉપાયોના મતનાવ=મલન માટે જ=વિનાશ નિમિત્ત જ નો નથી, તત =તે કારણથી મુવચષ =મુક્તિનો અદ્વેષ, વામેy= કહેવાયેલા ભેદોમાં-પૂર્વની બત્રીશીમાં કહેવાયેલા પૂર્વસેવાના ચાર ભેદોમાં, ચોળી =યોગી વડે=ભગવાન વડે પ્રશ=પ્રશસ્ત કહેવાયો છે. [૧] શ્લોકાર્ચ -
જે કારણથી ચેષ્ટા-મુક્તિઅદ્વૈષવાળાની મન-વચન-કાયાની પ્રવૃતિરૂપ ચેષ્ટા, મુક્તિના ઉપાયોના મલન માટે જ નથી વિનાશ નિમિત્ત જ નથી, તે કારણથી ઉક્ત ભેદોમાં મુક્તિઅદ્વેષ યોગીન્દ્ર વડે પ્રશસ્ત કહેવાયો છે. ||૧|
નોંધ:- શ્લોકમાં મુત્યુપાયેષુ' એ સપ્તમી વિભક્તિ છે, તે યોગબિંદુ શ્લોક-૧૪૧ પ્રમાણે ષષ્ઠી અર્થમાં છે. ટીકા :
उक्तभेदेष्विति-मलनायैव-विनाशनिमित्तमेव, तद्धि भवोपायोत्कटेच्छया स्यात्, सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाऽभावप्रयोजकोऽयम् ।।१।। ટીકાર્ય :
મતનાવ .... પ્રયોગડયમ્ | શ્લોકમાં કહ્યું કે મુક્તિઅદ્વૈષવાળાની ચેષ્ટા મુક્તિના ઉપાયના મલન માટે જ નથી. તેથી “પતન' શબ્દનો અર્થ સ્પષ્ટ કરે છે –
મતાનાવ=વિનાશનિમિત્તણેવ આનાથી એ પ્રાપ્ત થાય કે મુક્તિના કેષવાળા જીવો જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પ્રવૃત્તિ મુક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org