________________
ઝ ટ્રીં મર્દ નમ: | ॐ ह्रीं श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।
૩% છે નમઃ |
न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
__ स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत मुक्तिअद्वेषप्राधान्यद्वात्रिंशिका-१३
અવતરણિકા :
उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वनाह - અવતરણિતાર્થ :
કહેવાયેલા પૂર્વસેવાના ભેદોમાં મુક્તિઅદ્વેષને પ્રધાનપણાથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
પૂર્વની પૂર્વસેવાદ્ધાત્રિશિકા'માં પૂર્વસેવાના (૧) ગુરુદેવાદિ પૂજન, (૨) સદાચાર, (૩) તપ અને (૪) મુક્તિઅદ્વેષ - એ ચાર ભેદો બતાવ્યા. તે ચાર ભેદોમાં મુક્તિઅદ્વેષ પ્રધાન છે, તે બતાવવા માટે તેની સ્વતંત્ર દ્વાત્રિશિકા ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી પ્રસ્તુત લાત્રિશિકામાં મુક્તિઅષનું કઈ રીતે પ્રધાનપણું છે તે સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org