________________
૪૧
પૂર્વસેવા હાચિંશિકા/શ્લોક-૨૦ શ્લોક :
मासोपवासमित्याहुर्मृत्युघ्नं तु तपोधनाः ।
मृत्युञ्जयजपोपेतं परिशुद्धं विधानतः ।।२०।। અન્વયાર્થ :
તુ વળી, મૃત્યુક્ત પોતે વિઘાનતઃ પરિશુદ્ધ-મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ એવા, માસોપવાસં માસોપવાસ તપને, તપોથના: તપોધન એવા મુનિઓ મૃત્યુઝંકમૃત્યમ્બ નામનું તિ=આ તપ, સાદુ કહે છે. ર૦|| શ્લોકાર્ચ -
મૃત્યુંજય જપથી યુક્ત, વિધાનથી પરિશુદ્ધ=વિધિથી પરિશુદ્ધ એવા માસોપવાસ તપને તપોધન એવા મુનિઓ મૃત્યુઘ્ન નામનું આ તપ, કહે છે. ૨૦ ટીકા :
मासेति-मासं यावदुपवासो यत्र तत्तथा इत्येतदाहुः मृत्युघ्नं तु-मृत्युघ्ननामकं तु, तपोधनाः तपःप्रधाना मुनयः, मृत्युञ्जयजपेन-परमेष्ठिनमस्कारेणोपेतं-सहितं परिशुद्धमिहलोकाशंसादिपरिहारेण, विधानतः कषायनिरोधब्रह्मचर्यदेवપૂજાવિરૂપથિાનાત્ પારા ટીકાર્ય :
મારૂં . પથિાનાત્ / માસ સુધી ઉપવાસ છે જેમાં તે તેવું છે=માસોપવાસ તપ છે. એ=માસોપવાસ તપ, તપોધન=પપ્રધાન એવા મુનિઓ વળી મૃત્યુદ્ધ કહે છેઃમૃત્યુઘ્ન નામનું તપ કહે છે. તે મૃત્યુદ્ધ તપ મૃત્યુંજય જપથી સહિત છે=પંચપરમેષ્ટિ નમસ્કારથી યુક્ત છે. વળી, તે મૃત્યુધ્ધ તપ આલોકઆશંસાદિના પરિહારથી પરિશુદ્ધ છે. વળી તે મૃત્યુધ્ધ તપ વિધાનથી છે=કષાયનો વિરોધ, બ્રહ્મચર્ય, દેવપૂજાદિ રૂપ વિધિથી કરવાનું છે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org