SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોકાર્ચ - અને આમનું ગુરુવર્ગનું, ત્રિસંધ્યાનમન, પર્યાપાસના, અવર્ણનું અશ્રવણ-ગુરુવર્ગના અવર્ણવાદનું અશ્રવણ, નામની ગ્લાઘા, ઉત્થાન અને આસનનું અર્પણ પૂજન છે. Il3II ટીકા : पूजनमिति-नमनं कदाचिद् द्रव्यतः तदभावेऽपि भावतो मनस्यारोपणेन, नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्यां, उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।३।। ટીકાર્ય : નમનં..સીન્ા ક્યારેક દ્રવ્યથી, અને તેના અભાવમાં પણ ગુરુવર્ગના અભાવમાં પણ, ભાવથી મનમાં આરોપણ દ્વારા નમન, સ્થાનમાં ગ્રહણ અને અસ્થાનમાં અગ્રહણ દ્વારા નામની શ્લાઘા, અને ઉત્થાન અને આસન અર્પણ-સન્મુખ આવેલા એવા ગુરુવર્ય હોય ત્યારે અભ્યત્થાન કરે અને આસન અર્પણ કરે એ પૂજત છે. [૩] કે “તાડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગુરુ આદિ વર્ગ પાસે હોય તો તો તેમને નમન કરે, પરંતુ કોઈક કારણે તેમનો અભાવ હોય તોપણ ભાવથી મનમાં તેમના આરોપણથી=ઉપસ્થિતિથી નમન કરે. શ્લોકમાં કાતિય એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં “મા તસ્ય તિ મ્િ” એમ કહેલ છે. ભાવાર્થ : (૧) ત્રિસંધ્ય નમન :- શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગને ત્રિસંધ્ય નમસ્કાર કરવો તે પૂજન છે, ક્યારેક તે ગુરુવર્ગ પાસે હોય તો દ્રક્રિયાથી તેમને નમસ્કાર કરે અને કોઈક તેવા કારણે ગુરુવર્ગ પાસે ન હોય તોપણ ભાવથી તેમનું સ્મરણ કરીને તેમને ત્રિસંધ્યા નમસ્કાર કરે. (૨) પર્ફપાસના - વળી શ્લોક-રમાં બતાવેલા ગુરુવર્ય પાસે હોય તો તેઓની પર્યાપાસના કરે અર્થાત્ ઉચિત સેવા-ચાકરી કરે, એ પણ ગુરુપૂજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004672
Book TitlePurvaseva Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy