________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોકાર્ચ -
અને આમનું ગુરુવર્ગનું, ત્રિસંધ્યાનમન, પર્યાપાસના, અવર્ણનું અશ્રવણ-ગુરુવર્ગના અવર્ણવાદનું અશ્રવણ, નામની ગ્લાઘા, ઉત્થાન અને આસનનું અર્પણ પૂજન છે. Il3II ટીકા :
पूजनमिति-नमनं कदाचिद् द्रव्यतः तदभावेऽपि भावतो मनस्यारोपणेन, नाम्नः श्लाघा स्थानास्थानग्रहणाग्रहणाभ्यां, उत्थानासनार्पणे अभ्युत्थानासनप्रदाने आगतस्येति गम्यम् ।।३।। ટીકાર્ય :
નમનં..સીન્ા ક્યારેક દ્રવ્યથી, અને તેના અભાવમાં પણ ગુરુવર્ગના અભાવમાં પણ, ભાવથી મનમાં આરોપણ દ્વારા નમન, સ્થાનમાં ગ્રહણ અને અસ્થાનમાં અગ્રહણ દ્વારા નામની શ્લાઘા, અને ઉત્થાન અને આસન અર્પણ-સન્મુખ આવેલા એવા ગુરુવર્ય હોય ત્યારે અભ્યત્થાન કરે અને આસન અર્પણ કરે એ પૂજત છે. [૩]
કે “તાડપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે ગુરુ આદિ વર્ગ પાસે હોય તો તો તેમને નમન કરે, પરંતુ કોઈક કારણે તેમનો અભાવ હોય તોપણ ભાવથી મનમાં તેમના આરોપણથી=ઉપસ્થિતિથી નમન કરે.
શ્લોકમાં કાતિય એ અધ્યાહાર છે, તે બતાવવા માટે ટીકામાં “મા તસ્ય તિ મ્િ” એમ કહેલ છે. ભાવાર્થ :
(૧) ત્રિસંધ્ય નમન :- શ્લોક-૨માં બતાવેલ ગુરુવર્ગને ત્રિસંધ્ય નમસ્કાર કરવો તે પૂજન છે, ક્યારેક તે ગુરુવર્ગ પાસે હોય તો દ્રક્રિયાથી તેમને નમસ્કાર કરે અને કોઈક તેવા કારણે ગુરુવર્ગ પાસે ન હોય તોપણ ભાવથી તેમનું સ્મરણ કરીને તેમને ત્રિસંધ્યા નમસ્કાર કરે.
(૨) પર્ફપાસના - વળી શ્લોક-રમાં બતાવેલા ગુરુવર્ય પાસે હોય તો તેઓની પર્યાપાસના કરે અર્થાત્ ઉચિત સેવા-ચાકરી કરે, એ પણ ગુરુપૂજન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org