SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫ યોગલક્ષણ દ્વાચિંશિકા/બ્લોક-૧૦ અન્વયાર્થ - પ્રથાનં પ્રણિધાન, પ્રવૃત્તિ પ્રવૃત્તિ, તથા=અને ત્રિથા વિખનN =ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિસ્થ અને સિદ્ધિ વિનિયોગ્ર=અને વિનિયોગ, તે આ પ્રણિધાતાદિ પાંચ વર્ષમાશયા: ક્રિયાવિષયક શુભાશયો છે. [૧] શ્લોકાર્ચ - પ્રણિધાન, પ્રવૃત્તિ, ત્રણ પ્રકારનો વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ, આ પ્રણિધાનાદિ, ક્રિયાવિષયક શુભાશયો છે. II૧૦II ટીકા : प्रणिधानमिति-कर्मणि क्रियायां शुभाशयाः स्वपुष्टिशुद्ध्यनुबन्धहेतवः शुभपरिणामा, पुष्टिरुपचयः (पुष्टिः पुन्योपचयः), शुद्धिश्च ज्ञानादिगुणविघातिघातिकर्महासोत्थनिर्मलतेत्यवधेयम् ।।१०।। ‘પુષ્ટિપાવ:'ના સ્થાને ‘પુષ્ટિ પુચોપચય:', પાઠ જોઈએ. ટીકાર્ય - વર્મા ..... નિર્મનવઘેયમ્ | કર્મમાં ક્રિયામાં, શુભાશયો છે= સ્વતી પુષ્ટિના અને શુદ્ધિના અનુબંધહેતુ એવા શુભ પરિણામો છે અર્થાત્ ક્રિયાની પુષ્ટિ અને શુદ્ધિના પ્રવાહના હેતુ એવા શુભ પરિણામ છે. અહીં પુષ્ટિ પુણ્યનો ઉપચય છે અને શુદ્ધિ જ્ઞાનાદિ ગુણના વિઘાતી એવા ઘાતિકર્મના હાસથી ઊઠેલી નિર્મળતા છે, એ પ્રમાણે જાણવું. ઘ૧૦ || ભાવાર્થ – પ્રણિધાનાદિ પાંચ આશયો : પ્રણિધાનાદિ પાંચ પ્રકારના આશયોમાંથી કોઈપણ આશય ક્રિયાકાળમાં વર્તતો હોય તો તે આશયથી આત્મામાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉપચય થાય છે અને જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મોનો હ્રાસ થાય છે. આ પુણ્યાનુબંધી પુણ્યનો ઉપચય વિશેષ પ્રકારની ધર્મક્રિયા કરવાને અનુકૂળ ભૌતિક સામગ્રી આપીને સહાયક બને છે અને ઘાતિકર્મના વિગમનથી થયેલી નિર્મળતા જીવને મોક્ષને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004670
Book TitleYogalakshana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy