SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસાધ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૨ શ્રયન્ત ..... મિક્ષુE, ઉદ્મદ્રજિત એવા આકસિદ્ધપુત્રાદિ, જિતાગમમાં ભિક્ષકો સંભળાય છે. તો વ્યવહારપૂર્વામુક્તમ્ - જે કારણથી વ્યવહારચૂણિમાં કહેવાયું છે – “નો... વંવિવેકાનં” | જે અનુશાસિત પણ પ્રતિનિવૃત્ત નથી=સંયમ લીધા પછી જે સાધુને ગુરુ દ્વારા પ્રમાદના ત્યાગ અર્થે અનુશાસન અપાયેલ છે, આમ છતાં પ્રમાદથી પાછા ફરતા નથી, તે સાધુ સારૂપિકપણાથી અથવા સિદ્ધપુત્રપણાથી કેટલોક કાળ રહે. સારૂપિક કોણ કહેવાય, તે બતાવે છે – સીવિડો ..... મળ્યો | સારૂપિક એટલે શિરમુંડનવાળા, રજોહરણ વગરના, તુંબડા વડે ભિક્ષા માટે જે ફરે છે અને અભાર્યાવાળા છે. સિદ્ધપુત્ર કોણ કહેવાય, તે બતાવે છે – સિદ્ધપુત્તો ... ઘરતિ” | ત્તિ ! સિદ્ધપુત્ર એટલે કેશવાળા ભિક્ષા માટે ફે છે અથવા નથી પણ ફરતા. વરાટિકા વડે વેંટલિકા કરે છે અથવા યષ્ટિને=લાકડીને, ધારણ કરે છે. ત્તિતિ શબ્દ વ્યવહારચૂણિના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. મૂળશ્લોકમાં કહેલા પુત્ શબ્દનો અર્થ ગ્રંથકારશ્રી ટીકામાં સ્પષ્ટ કરે છે – પુ િ ..... પૃદ્ધત્તે, કેટલાક સિદ્ધપુત્રાદિ વૃતિભિક્ષા કરે છે, એ કથન દ્વારા જે સિદ્ધપુત્રાદિ ઉદ્મદ્રજિતપણાને કારણે ક્રિયાંતરમાં અસમર્થ છે, તેઓ ગ્રહણ થાય છે. પૂર્વમાં સિદ્ધપુત્ર અને સારૂપિક કોણ છે, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે જે સાધુવેશમાં છે, આમ છતાં પણ અત્યંત અપ્રમાદથી સાધુપણું પાળી શકતા નથી તેઓમાં, અને સાધુપણું લઈને સંયમમાં સર્વથા નિરપેક્ષ છે તેઓમાં, આ વૃત્તિભિક્ષા નથી, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ચેષ .... પળેવ | જેઓ વળી અત્યંત અવધના ભીરુ છે, સંવેગના અતિશયને કારણે પ્રવ્રજયા પ્રતિ પ્રતિબદ્ધ જ માનસ છે, તેઓને આદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy