SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સાધુસાચ્ચઢાત્રિશિકા/શ્લોક-૭ શકે છે. તેથી જો હેવંતરના સમવધાનમાત્રથી કાર્યભેદ થઈ શકતો હોય તો તંતુને પણ ઘટની સામગ્રી આપવાથી ઘટરૂપ કાર્ય થઈ શકે, એમ સ્વીકારવાની આપત્તિ આવે. માટે કારણનો સ્વભાવભેદ હોય તો જ હેવંતરના સમવધાનથી કાર્ય થઈ શકે, એમ માનવું જોઈએ. આથી જ તંતુ કરતાં વિલક્ષણ સ્વભાવવાળી એવી માટીને ઘટની સામગ્રી મળે તો ઘટ થઈ શકે. તે રીતે ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં વિલક્ષણતા સ્વીકારવામાં આવે તો (૧) મિથ્યાત્વમોહનીયના ઉદયરૂપ હવંતરથી નિષ્કપ પાપપ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય. (૨) સમ્યત્વ મોહનીયના ક્ષયોપશમરૂપ હેવંતરથી સકંપ પાપપ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય અને (૩) ચારિત્રમોહનીયના ક્ષયોપશમરૂપ હેવંતરથી નિરવદ્ય પ્રવૃત્તિ થાય છે, તેમ સ્વીકારી શકાય. Ifછા ઉપાદાન કારણનો હેવંતર કાર્યનો સ્વભાવભેદ સ્વભાવભેદ (૧) ઉદય. અજ્ઞાનાવરણનો ક્ષયોપશમ= નિષ્કપ પાપપ્રવૃત્તિને અભિમુખ એવો વિપરીત બોધ. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ= સકંપ પાપપ્રવૃત્તિને અભિમુખ એવો વિવેકયુક્ત બોધ. સત્જ્ઞાનાવરણનો ક્ષયોપશમન નિરવદ્ય પાપપ્રવૃત્તિને અભિમુખ એવો માર્ગાનુસારી બોધ. મિથ્યાત્વ- નિષ્કપ પાપપ્રવૃત્તિ= મોહનીયનો અવિવેકયુક્ત બોધને કારણે પાપપ્રવૃત્તિકાળમાં દઢ મહાકુળ એવી જ્ઞાનની પરિણતિ. સમ્યકત્વ- સકંપ પાપપ્રવૃત્તિ= મોહનીયનો વિવેકયુક્ત બોધને ઉદય કે કારણે પાપપ્રવૃત્તિકાળમાં ક્ષાયિક સમ્યકત્વ. અદઢ મહાકુળ એવી જ્ઞાનની પરિણતિ. ચારિત્ર- નિરવઘ પ્રવૃત્તિ મોહનીયનો સદંત:કરણને કારણે ક્ષયોપશમ. મોહના ઉન્મેલનને અનુકૂળ નિરવદ્ય એવી જ્ઞાનની પરિણતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy