SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સાધુસમસ્યાત્રિશિકા/શ્લોક-૭ કારણ બને એવી પ્રવૃત્તિ હોય છે, અને અન્યાપ્ય માર્ગમાં શુદ્ધ નિવૃત્તિ= અસમભાવના સંસ્કારોનું નિવર્તન કરે એવી નિવૃત્તિ હોય છે, અને તે નિરવદ્ય આચારરૂપ છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિથી ગમ્ય એવું તત્ત્વસંવેદનજ્ઞાન છે. Iકા ત્રણ પ્રકારના જ્ઞાનનાં લિંગો (૧) વિષયપ્રતિભાસજ્ઞાન (૨) આત્મપરિણામવજ્ઞાન(૩) તત્ત્વસંવેદનજ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે. સત્વજ્ઞાન સ્વરૂપ છે. તે પાપકર્મમાં નિષ્કપ તે પાપકર્મમાં સકંપ તે પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવે છે. પ્રવૃત્તિ કરાવે છે. નિરવદ્ય પ્રવૃત્તિ કરાવે છે. અવતરણિકા - ननु क्वैतानि लिंगान्युपयुज्यन्ते इत्यत आह - અવતરણિતાર્થ - આ લિંગો ક્યાં ઉપયોગી છે? એથી ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-કમાં ત્રણ પ્રકારના જ્ઞાનનાં ત્રણ લિંગો કહ્યાં. તે ત્રણ લિગો જ્ઞાનનો ભેદ કરવામાં ઉપયોગી છે કે જ્ઞાનના ભેદના અનુમાનમાં ઉપયોગી છે, એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : जातिभेदानुमानाय व्यक्तीनां वेदनात् स्वतः । तेन कर्मान्तरात् कार्यभेदेऽप्येतद्भिदाऽक्षता ।।७।। અન્વયથાર્થ : ચસ્તીનાં વ્યક્તિઓનું અજ્ઞાનાદિ વ્યક્તિઓનું સ્વત: વેદના–સ્વતઃ વેદન હોવાને કારણે ગતિમાનું અનુમય જાતિભેદના અનુમાન માટે અજ્ઞાનાદિગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy