SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૬ શ્લોકાર્થ :-- ત્રણ પ્રકારનાં જ્ઞાનોમાં પાપકર્મમાં નિકંપ પ્રવૃત્તિ, સકંપ પ્રવૃત્તિ અને નિરવધ પ્રવૃત્તિ, એ પ્રકારના યથાક્રમ લિંગો કહે છે. 11911 ટીકાઃ निष्कम्पा चेति अत्रोक्तेषु त्रिषु भेदेष्वज्ञानज्ञानसज्ज्ञानत्वेन फलितेषु यथाक्रमं पापकर्मणि निष्कम्पा - दृढा प्रवृत्तिः, सकम्पा चादृढा, निरवद्या च सा प्रवृत्तिरिति વિજ્ઞાન્યાદુ: । તવુń - “નિરપેક્ષપ્રવૃત્સાવિત્તિઙામેતવુવા તમ્' (અષ્ટ-૧/૩) | તથા- “તાવિધપ્રવૃત્ત્વાબિડ્યં સવનુન્ધિ ૫” (અષ્ટ-૧/૫) । તથા - “ન્યાય્યાવો શુદ્ધવૃત્ત્વાાિમ્યમંતવ્રતિતમ્” (અષ્ટ-૧/૭) કૃત્તિ ।।૬।। . ટીકાર્યઃ अत्रोक्तेषु બાદુઃ । અહીં=અજ્ઞાત, જ્ઞાન અને સત્જ્ઞાનપણારૂપે ફલિત એવા ઉક્ત ત્રણ ભેદોમાં યથાક્રમ પાપકર્મમાં નિષ્કપ=દૃઢ પ્રવૃત્તિ, સકંપ=અદૃઢ પ્રવૃત્તિ અને નિરવદ્ય તે=પ્રવૃત્તિ, એ પ્રમાણે લિંગો કહે છે. તવુ - તે કહેવાયું છે=ત્રણ પ્રકારના જ્ઞાનનાં ત્રણ લિંગો છે, એમ શ્લોકમાં કહ્યું તે અષ્ટક-૯/૩-૯-૫-૯/૭માં કહેવાયું છે “નિરપેક્ષપ્રવૃત્ત્વાતિ શિક્મેતવુવાર્તીતમ્” | નિરપેક્ષ પ્રવૃત્યાદિ નિરપેક્ષ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આદિ લિંગવાળું આ=વિષયપ્રતિભાસજ્ઞાન, અષ્ટક-૯/૩માં કહેવાયેલું છે. તથા=અને “ तथाविध સવનુન્ધ ઘ” । અને તથાવિધ પ્રવૃત્યાદિથી વ્યંગ્ય= ભગવાનના વચનથી ભાવિત મતિ હોવાને કારણે પાપની પ્રવૃત્તિ અદૃઢ થાય તેવા પ્રકારની પ્રવૃત્યાદિથી વ્યંગ્ય, અને સઅનુબંધવાળું=પરંપરાએ મોક્ષળને આપનારું, આત્મપરિણતિમત્ જ્ઞાન અષ્ટક-૯/૫માં કહેવાયેલું છે. તા - અને ..... r ૨૫ "न्याय्यादौ પ્રીતિતમ્” કૃતિ || ન્યાય્યાદિમાં=સમ્યગ્દર્શનાદિ ત્રણરૂપ મોક્ષમાર્ગ છે આદિમાં જેને તેમાં, શુદ્ધ નૃત્યાદિથી ગમ્ય=નિરતિચાર પ્રવૃત્યાદિથી ગમ્ય, આ= તત્ત્વસંવેદનજ્ઞાન, અષ્ટક-૯/૭માં કહેવાયેલું છે. ***** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy