SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૫ તે જ્ઞાન કેવું વિશેષ છે, તે સ્પષ્ટ કરે છે विरतिः પ્રમ્, સત્-અસત્ પ્રવૃત્તિ-નિવૃતિ તેનાથી અવચ્છિન્ન=ઉપહિત= ઉપરંજિત, એવું ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે. વળી આ ત્રીજું જ્ઞાન કેવું છે, તે બતાવે છે અવિઘ્નથી=વિઘ્નાભાવથી ફળને આપનારું છે=ઈષ્ટ એવા મોક્ષરૂપ ફ્ળને આપનારું છે. तदाह તેને કહે છે=શ્લોક-૫માં કહ્યું કે આવા સ્વરૂપવાળું ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન સાધુને હોય છે, તેને અષ્ટક-૯/૬ની સાક્ષીથી કહે છે “સ્વસ્થવૃત્તઃ નપ્રવ” ।। સ્વસ્થવૃત્તિવાળા પ્રશાંત સાધુને તેના હેયત્વાદિના નિશ્ચયવાળું=ન્નેયવસ્તુના હેયત્વાદિના નિશ્ચયવાળું, સમ્યક્=સમ્યપણું હોવાને કારણે યથાશક્તિ ફળને આપનારું તત્ત્વસંવેદનજ્ઞાન છે. - -- ..... इदं च પ્રાદુર્ભવતિ । અને આ=તત્ત્વસંવેદનજ્ઞાન, સત્ જ્ઞાતાવરણના વ્યયથી=ક્ષયોપશમથી, પ્રાદુર્ભાવ પામે છે. Jain Education International - તવાદ - તેને કહે છેત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાત સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી થાય છે. તેને અષ્ટક-૯/૭ની સાક્ષીથી કહે છે “સજ્ઞાનાવરનાપાયમ્” કૃતિ ।। સત્ જ્ઞાનાવરણના અપાયરૂપ=ક્ષયોપશમરૂપ, ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે. રૂત્તિશબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પા ભાવાર્થ : (૩) તત્ત્વસંવેદનજ્ઞાન કોને હોય ? અને કેવું હોય ? : જે સાધુની મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રાગાદિથી આકુલ નથી, તેવા સ્વસ્થવૃત્તિવાળા સાધુને સતુજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તત્ત્વસંવેદન નામનું ત્રીજું જ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન મોક્ષને અનુકૂળ એવી મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ અને મોક્ષને પ્રતિકૂળ એવી મન, વચન અને કાયાની નિવૃત્તિરૂપ વિરતિથી ઉપરંજિત હોય છે અર્થાત્ વિરતિના પરિણામના સંશ્લેષવાળું હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy