________________
સાધુસામથ્યાત્રિશિકા/શ્લોક-૫ અવતરણિકા :તત્વસંવેદનશાન કોને હોય અને કેવું હોય તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - બ્લોક :
स्वस्थवृत्तेस्तृतीयं तु सज्ज्ञानावरणव्ययात् । __ साधोर्विरत्यवच्छिन्नमविघ्नेन फलप्रदम् ।।५।। અન્યથાર્થ :
તુ-વળી સ્વસ્થવૃત્ત =સ્વસ્થવૃત્તિવાળા સાધો:=સાધુને વિરત્વચ્છિન્ન= વિરતિથી અવચ્છિન્ન=સહિત વિનેન ઝવ=વિધ્ધ વગર ફળને આપનારું સીનવિર =સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી તૃતીયત્રીજું= તત્ત્વસંવેદન, જ્ઞાન છે. પા શ્લોકાર્ચ -
વળી સ્વસ્થવૃત્તિવાળા સાધુને વિરતિથી સહિત, વિઘ્ન વગર ફળને આપનારું સત્ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી તત્ત્વસંવેદન જ્ઞાન છે. III ટીકા -
स्वस्थेति-स्वस्थाऽनाकुला वृत्तिः कायादिव्यापाररूपा यस्य तस्य साधोस्तु तृतीयं, विरतिः सदसत्प्रवृत्तिनिवृत्त्यात्मिका तयाऽवच्छिन्नमुपहितम्, अविघ्नेन विघ्नाभावेन फलप्रदम्, तदाह - "स्वस्थवृत्तेः प्रशान्तस्य तद्धेयत्वादिनिश्चयम् । તત્ત્વસંવે સી યથાર પ્રમ્’ || (ગષ્ટ-૧/૬)
इदं च सज्जानावरणस्य व्ययात् क्षयोपशमात् प्रादुर्भवति, तदाह - “જ્ઞાનાવર/પામ્” (ગષ્ટ-૨-૭) રૂતિ પાપા ટીકાર્ય :
સ્વસ્થા ....... તૃતીયં, સ્વસ્થ અનાકુલ કાયાદિવ્યાપારરૂપ વૃત્તિ-પ્રવૃત્તિ છે જેને એવા સાધુને વળી ત્રીજું તત્ત્વસંવેદનજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org