SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામઔદ્વાઢિશિકા/બ્લોક-૨ આ પ્રકારે (૧) વિષયપ્રતિભાસ, (૨) આત્મપરિણામવતુ અને (૩) તત્ત્વસંવેદન એમ ત્રણ પ્રકારનું જ્ઞાન શાસ્ત્રકારોએ કહ્યું છે. સારાંશ - (૧) વિષયપ્રતિભાસજ્ઞાન મિથ્યાદૃષ્ટિને હોય છે. મંદ મિથ્યાત્વ અવસ્થામાં ક્ષીણપ્રાયઃ હોવા છતાં સર્વથા નષ્ટ નથી. (૨) આત્મપરિણામવાળું જ્ઞાન અવિરતસમ્યગ્દષ્ટિને હોય છે, અને તે સમ્યજ્ઞાન છે તેથી પાપપ્રવૃત્તિમાં પ્રેરણા કરતું નથી, પરંતુ અવિરતિને કારણે પાપપ્રવૃત્તિ થતી હોય તેને શિથિલ કરે છે અને પાપપ્રવૃત્તિની નિવૃત્તિ માટે ઉત્સાહિત કરે છે; તોપણ સંપૂર્ણ પાપપ્રવૃત્તિનું નિવૃત્તિવાળું આ જ્ઞાન નથી. (૩) તત્ત્વસંવેદનજ્ઞાનમાં ભગવાનના વચનાનુસાર યથાર્થ તત્ત્વ ભાસે છે અને જે રીતે તત્ત્વનું ભાન થાય છે, તે રીતે હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવે છે. તેથી આ ત્રીજા પ્રકારનું જ્ઞાન સર્વ કલ્યાણની પરંપરાનું કારણ છે. આ તત્ત્વસંવેદનજ્ઞાન અપ્રમત્ત મુનિઓને છે અને પ્રમત્ત મુનિઓમાં કંઈક અતિચારથી આક્રાંત છે. શા ત્રણ પ્રકારનાં જ્ઞાન (૧) વિષયપ્રતિભાસજ્ઞાન (૨) આત્મપરિણામવતુજ્ઞાન (૩) તત્ત્વસંવેદનજ્ઞાન • ગાઢ મિથ્યાષ્ટિ જીવને અવિરતસમ્યગ્દષ્ટિ • પ્રમત્ત-અપ્રમત્તમુનિને દૃઢ હોય છે અને જીવને હોય છે. હોય છે. મંદ મિથ્યાષ્ટિ જીવને આ જ્ઞાનમાં આત્મ- • આત્માના હિતને ક્ષણપ્રાય હોય છે. કલ્યાણને અનુકૂળ ભાવો અનુકૂળ પ્રવૃત્તિ છે આ જ્ઞાનમાં હેય- ઉપાદેયરૂપે ભાસે છે અને આત્માના ઉપાદેયનો વિવેક અને આત્મકલ્યાણને અહિતને અનુકુળ હોતો નથી. પ્રતિકૂળ ભાવો હેયરૂપે પ્રવૃત્તિથી ભાસે છે. નિવૃત્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy