SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામાસિંશિકા/શ્લોક-૨ જ્ઞાન-અજ્ઞાનસાધારણપ્રતિભાસ–પ્રયોજયવિષયની પ્રવૃત્તિ આદિથી ઉપહિતપણું હોવા છતાં પણ=સમ્યજ્ઞાનના અને મિથ્યાજ્ઞાનના સંસ્કારરૂપ જ્ઞાન-અજ્ઞાન, ઉભય સાધારણ પ્રતિભાસથી પ્રેરાઈને વિષયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્તપણું હોવા છતાં પણ, જ્ઞાન–પ્રયોજ્યવિરતિની પ્રવૃત્તિ આદિથી ઉપહિતપણાનો અભાવ છે–પોતાનામાં વર્તતા સમ્યજ્ઞાનથી પ્રયોજ્ય એવી પાપની નિવૃત્તિરૂપ જે વિરતિ, તે વિરતિના પરિણામથી થતી પ્રવૃત્તિ અને નિવૃત્તિથી યુક્તપણાનો અભાવ છે. ત શબ્દ “તત્ત્વશબ્દથી અને સમ્યફ શબ્દથી કોની નિવૃત્તિ થાય છે, તેના સ્પષ્ટીકરણની સમાપ્તિસૂચક છે. રૂત્યમુના પ્રારે ... પ્રવર્તિતમ્ મૂળ શ્લોકમાં ‘તિ’ શબ્દ છે તેનો અર્થ મુના પ્રશ્નારે=આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, ત્રણ પ્રકારના જ્ઞાન કહેવાયેલા છે. તદ તેને કહે છે–પૂર્વમાં ત્રણ પ્રકારના જ્ઞાન કહ્યા તેને અષ્ટક-૯ શ્લોક૧માં કહે છે – વિપતિમા .... :” | મહર્ષિઓ વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદન જ જ્ઞાન કહે છે. રા. ક ટીકામાં સાનુષ્ઠાનવપસમ્પોઘો વિદ્યતે યત્ર પછી તત્ પદની સંભાવના છે. અષ્ટકની સાક્ષીમાં વૈવે છે, ત્યાં “ઘ' સમુચ્ચય અર્થમાં છે, અને અવાર અવધારણમાં છે. ભાવાર્થ - (૧) વિષયપ્રતિભાસજ્ઞાનનું સ્વરૂપ - જે જીવોને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી, તે જીવોને ઇંદ્રિયોને અનુકૂળ અને પ્રતિકૂળ વિષયોમાં “આ મને ઉપયોગી છે, આ મને અનુપયોગી છે” એવો બોધ થાય છે, પરંતુ જીવ માટે જે અહિતકારી છે તે હેય છે, અને હિતકારી છે તે ઉપાદેય છે, એવા ધર્મથી યુક્ત વિષયનો બોધ થતો નથી. તેથી હેવાદિ ધર્મથી અનુપરક્ત પ્રતિભાસવાળું તેમનું જ્ઞાન, વિષયપ્રતિભાસ નામનું જ્ઞાન છે. ૪હ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy