SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસામઔદ્રાસિંશિકા/શ્લોક-૨ વિદ્યમાન છે જેમાં તે આત્મપરિણામવાળું જ્ઞાન છે, એમ અવય છે. આત્મપરિણામવતું જ્ઞાનનો બીજી રીતે અર્થ કરે છે – માત્મનો... નમ્યો, આત્માનો જીવનો, પરિણામ=અનુષ્ઠાનવિશેષથી સંપાઘ એવો પરિણામ અર્થાત્ ગ્રંથિભેદનું કારણ બને એવો અનુષ્ઠાનવિશેષથી સંપાદ્ય જીવનો પરિણામ, વિદ્યમાન છે જેમાં તે આત્મપરિણામવાળું જ્ઞાન છે. આ પ્રકારના નયમાં=આ પ્રકારની વ્યુત્પત્તિમાં અર્થાત્ આત્મપરિણામવત્ જ્ઞાનનો બીજી રીતે અર્થ કર્યો તેમાં, સમ્યક્તલાભપ્રયોજવસ્તુવિષયતાવસ્વ અર્થમાં= પદાર્થમાં, પ્રાપ્ત થાય છે. તત્ત્વસંવેદનજ્ઞાનની વ્યુત્પત્તિ બતાવે છે – તત્ત્વ ..... તરા, તત્વ=પરમાર્થ, તે સમ્યફપ્રવૃત્યાદિથી ઉપહિતપણા વડે વેદત થાય છે જેમાં તે છે–પરમાર્થ સમ્યફ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આદિથી યુક્તપણારૂપે વેદન થાય છે જે જ્ઞાનમાં તે તત્વસંવેદનશાન છે. ઘ' શબ્દ ત્રણ જ્ઞાનના સમુચ્ચય માટે છે. પ્રવૃતિત્વેન અહીં ‘વિ” થી નિવૃજ્યાદ્રિ નું ગ્રહણ કરવું. તત્ત્વસંવેદનજ્ઞાનની વ્યુત્પત્તિ બતાવ્યા પછી “તત્ત્વ' પદથી કોની નિવૃત્તિ થાય છે અને સંવેદનમાં રહેલ ‘સન્' પદથી કોની નિવૃત્તિ થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – તત્ત્વન ..... મતરૂત્વાન્ત, તત્વસંવેદન શબ્દમાં રહેલા તત્ત્વપદથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ છે; કેમ કે તેના વિષયનું મિથ્યાજ્ઞાનના વિષયનું, ઈતરાંશ નિષેધાવચ્છિન્નપણું હોવાથી=પદાર્થમાં કોઈક ધર્મનો સ્વીકાર કરીને તે પદાર્થમાં વર્તતા ઈતરાંશરૂપ ધર્મના નિષેધથી યુક્તપણું હોવાથી, અતત્ત્વપણું છે. સમ્યાન ..... માહિતિ | તત્ત્વસંવેદનમાં વર્તતા સમ્યફપદથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ છે; કેમ કે તેનું=અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy