SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અવતરણિકાર્ય -- સાધુમાં ધર્મનું સમગ્રપણું છે. તે સમગ્રપણું શું છે તે ગ્રંથકારશ્રી બતાવે છે - સાધુસામગ્યદ્વાત્રિંશિકા/બ્લોક-૧ શ્લોક ઃ ज्ञानेन ज्ञानिभावः स्याद् भिक्षुभावश्च भिक्षया । वैराग्येण विरक्तत्वं संयतस्य महात्मनः । 19 ।। અન્વયાર્થ : સંવતસ્ય મહાત્મનઃ=સંયત એવા મહાત્માને જ્ઞાનેન જ્ઞાનિમાવઃ=જ્ઞાનથી જ્ઞાનીભાવ મિક્ષવા મિક્ષુમાવ=ભિક્ષાથી ભિક્ષુભાવ = વૈરાગ્યેળ વિરવતત્વમુ=અને વૈરાગ્યથી વિરક્તપણું છે. ૧ શ્લોકાર્થ : સંયત એવા મહાત્માને જ્ઞાનથી જ્ઞાનીભાવ, ભિક્ષાથી ભિક્ષુભાવ અને વૈરાગ્યથી વિરક્તપણું છે. [૧] ટીકા ઃ જ્ઞાનેનેતિ-વ્યઃ ।IKIT શ્લોકોનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ રચેલ નથી. ।।૧।। ભાવાર્થ : સાધુમાં ધર્મનું સમગ્રપણું છે, તે સમગ્રપણું શું છે, તે પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે સાધુમાં પૂર્ણધર્મરૂપ સામર્થ્ય : (૧) જ્ઞાનથી જ્ઞાનીભાવ :- સંયત એવા મહાત્માઓને ભગવાનના વચનાનુસાર જગતના તત્ત્વોનો બોધ છે. જે બોધના બળથી સમ્યક્ પ્રવૃત્તિ કરીને તત્ત્વનું સંવેદન કરે છે. તેથી યથાર્થ જ્ઞાનથી નિયંત્રિત તત્ત્વસંવેદનને કારણે સંયત એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy