SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસમસ્યદ્વાચિંશિકા/બ્લોક-૧૮ - અથવા બીજી રીતે શ્લોકાર્ચ - (૨) સાધુએ અસંકલ્પિત પિંડ ગ્રહણ કરવો જોઈએ, એ રીતે પ્રાયઃ અસંકલ્પિત પિંડની પ્રાપ્તિ થાય, તેને ગ્રંથકારશ્રી કહે છે – ઘણા પ્રકારે પણ અસંકલ્પિત પિંડનો લાભ સંભવે છે. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે છે કે તોપણ સાધુની ભિક્ષાની પ્રવૃત્તિ દુષ્કર હોવાથી તેના પ્રણેતા એવા ભગવાન અનાપ્ત સિદ્ધ થશે. તેના જવાબરૂપે ગ્રંથકારશ્રી કહે છે –– આથી જ=સાધુની ભિક્ષાવૃતિ દુષ્કર હોવાથી જ, યતિધર્મ અતિદુષ્કર કહેવાયેલ છે. ટીકા - प्रायः इति-एवमसङ्कल्पितस्यैव पिण्डस्य ग्राह्यत्वे, प्रायोऽलाभ: स्यात् शुद्धपिण्डाप्राप्तिः स्याद्, इति चेत्, बहुधापि सङ्कल्पातिरिक्तैर्बहुभिरपि प्रकारैः शङ्कितम्रक्षितादिभिरयमलाभः सम्भवी, अथवा एवं प्रायोऽसङ्कल्पितस्यालाभ: स्यादिति चेद्, बहुधाऽप्ययमसङ्कल्पितस्य लाभः सम्भवी, अदित्सूनां भिक्षूणामभावेऽपि च बहूनां पाकस्योपलब्धेः, तथापि तद्वृत्तेर्दुष्करत्वात्तत्प्रणेतुरनाप्तता स्यादित्यत आह- इत्यत एव यतिधर्मो मूलोत्तरगुणसमुदायरूपोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रति अतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात्, कार्यानुरूपकारणवचनेनैवाप्तत्वसिद्धेः ।।१८।। ટીકાર્ચ - વિમ્ ..... સન્મવી, આ રીતે શ્લોક-૧૩માં કહ્યું એ રીતે, અસંકલ્પિત જ પિંડનું ગ્રાહ્યપણું હોતે છતે પ્રાયઃ અલાભ થાય=શુદ્ધ પિંડની અપ્રાપ્તિ થાય=સાધુને નિર્દોષ ભિક્ષાની અપ્રાપ્તિ થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. વળી પૂર્વપક્ષી પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ઘણા પ્રકારે પણ=સંકલ્પિત પિંડથી અતિરિક્ત શંકિત પ્રષિતાદિ ઘણા પ્રકારે પણ, આ=શુદ્ધ પિંડનો અલાભ, સંભવે છે, એથી પ્રાયઃ શુદ્ધ પિંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy