SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ સાધુ સામર્થ્યદ્રાસિંશિકા/શ્લોક-૧૬ અનાપ્ત છે, તેમ સિદ્ધ થાય. આ પ્રમાણે કહીને પૂર્વપક્ષીએ એ સ્થાપન કરવું છે કે ભગવાનના શાસ્ત્રમાં યાવદર્થિકપિંડનો અને પુણ્યાર્થિકપિંડનો નિષેધ છે. માટે તેનાથી પૃથક્ અસંકલ્પિત પિંડ સાધુએ ગ્રહણ કરવો જોઈએ, એમ કહેવાની આવશ્યકતા નથી. આમ છતાં એમ કહેવામાં આવે તો તે વચન દુષ્ટ વચન છે. ll૧પા અવતરણિકા - શ્લોક-૧૩માં ગ્રંથકારશ્રીએ કહેલું કે અકૃત, અકારિત અને અસંકલ્પિત પિંડ ગ્રહણ કરતા સાધુને સંયમના સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે સંકલ્પિત પિંડ સાધુને અગ્રાહ્ય સ્વીકારવામાં આવે તો શું શું દોષો પ્રાપ્ત થાય, તે પૂર્વપક્ષીએ શ્લોક-૧૪/૧૫માં બતાવેલ. તેનું સમાધાન શ્લોક૧૬/૧૭થી ગ્રંથકારશ્રી કરે છે – શ્લોક : उच्यते विषयोऽत्रायं भिन्ने देये स्वभोग्यतः । सङ्कल्पनं क्रियाकाले दुष्टं पुष्टमियत्तया ।।१६।। અન્વયાર્થ - : =અહીંનયાવદકિપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં ઉલય વિષયક=આ વિષય ઉચ્ચત્તે કહેવાય છે. મોતિ=સ્વભોગ્ય ઓદનાદિથી મિત્ર =ભિન્ન એવા દેયમાં ક્રિયાને ક્રિયાકાળમાં રૂત્તયા=આટલી મર્યાદાથી અર્થાત્ આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓ માટે અને પુણ્ય માટે, એ પ્રકારની વિષયમર્યાદાથી પુષ્ટપુષ્ટ=સંવલિત સત્પન–સંકલ્પ કુર=દુષ્ટ છે. ૧૬ શ્લોકાર્ચ - અહીંયાવદર્થિકપિંડમાં અને પુણ્યાર્થિકપિંડમાં, આ વિષય કહેવાય છે. સ્વભોગ્ય ઓદનાદિથી ભિન્ન એવા દેયમાં ક્રિયાકાળમાં, આટલું કુટુંબ માટે અને આટલું અર્થીઓ માટે અને પુણ્ય માટે, એ પ્રકારની વિષયમર્યાદાથી સંવલિત સંકલ્પ દુષ્ટ છે. ||૧૧| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004666
Book TitleSadhusamagraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy