________________
જિનમહત્ત્વદ્ધાત્રિશિકા/શ્લોક-૧૩ જે કારણથી ત: શા=અમારા શાસ્ત્રમાં ત્રિનારો: ત્રણ જગતના ગુરુનું
આ=દાન અર્થ તે અસંખ્ય સંભળાય છે. ૧૩ શ્લોકાર્ચ -
બૌદ્ધ વળી કહે છે – સંખ્યાવાળું દાન હોવાને કારણે ભગવાનનું મહત્ત્વ નથી, જે કારણથી અમારા શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુનું આગદાન અસંખ્ય સંભળાય છે. ll૧૩.
શ્લોકના પૂર્વાર્ધમાં દિ' શબ્દ પાદપૂર્તિમાં છે. ટીકા :
अन्ये त्विति - अन्ये तु-बौद्धास्तु आहुः-अस्य-जिनस्य हि सङ्ख्यावद्दानतो न महत्त्वम् । श्रूयते हि जिनदानस्य सङ्ख्यावत्त्वं - “तिन्नेव य कोडिसया अट्ठासीअं च हुंति कोडिओ ।
સર્વ વ સયસહસા યં સંવછરે વિન્ન” II (ગા.ન. રર૦) ફત્યાદિના પારા नः अस्माकं शास्त्रे च एतद्-दानं, असङ्ख्यं त्रिजगद्गुरो:-बोधिसत्त्वस्य નીયતે I ત૬ –
"एते हाटकराशयः प्रवितताः शैलप्रतिस्पर्खिनो, रत्नानां निचयाः स्फुरन्ति किरणैराक्रम्य भानोः प्रभाः । हारा: पीवरमौक्तिकौघरचितास्तारावलीभासुरा,
यानादाय निजानिव स्वगृहतः स्वैरं जनो गच्छति" ।।१।। इत्यादि ।।१३।। ટીકાર્ય :
અને તું ... રૂરિ | અન્ય વળી=બૌદ્ધ વળી, કહે છે – આમનું જિનનું, સંખ્યાવાળું દાન હોવાને કારણે મહત્ત્વ નથી, જે કારણથી “ત્રણસો અને અઠ્યાસી ક્રોડ અને ૮૦ લાખ=૩૮૮ ક્રોડ ૮૦ લાખ, આત્રદાન, સંવત્સરમાંક વર્ષમાં, અપાયું.” (આવશ્યકનિર્યુક્તિ શ્લોક-૨૨૦) ઈત્યાદિ ગાથા દ્વારા જિનના દાનનું પરિમિતપણું સંભળાય છે, અને ના=અમારા, શાસ્ત્રમાં ત્રણ જગતના ગુરુનું બોધિસત્વનું, આ=દાન અસંખ્ય સંભળાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org