________________
|0|0|| શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાળાTTTTTTTill. (૧૦) સુક્ક પુગલ વીર્ય આદિના સૂકાયેલાં પુદ્ગલો પરિસાડેસુ વા ફરી ભીનાં થાય, તેમાં ઉપજે તે.
અને (૧૧) વિગય જીવ મરેલા જીવોના ક્લેવરોમાં ઉપજે કલેવરેસુ વા
તે, અને (૧૨) ઈOી પુરિસ
સ્ત્રી પુરુષના સંયોગથી સંજોગેસુ વા
(યોનિમાં) ઉપજે છે, અને (૧૩) નગર નિદ્ધમણેસુ વા- શહેરોની ગટરોમાં ઉપજે તે,અને (૧૪) સવ્વસુ ચેવ - સર્વ પ્રકારનાં અશુચિ સ્થાનોમાં
અસુઈટ્ટાણેસુ * ઉપજે તે.
એ ચૌદ પ્રકારનાં સંમૂર્ણિમ મનુષ્યની વિરાધના કરી હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(અ) આ સ્થાને પાઠ : ૨ : કાઉસ્સગ્ગ સૂત્ર” ના પાઠમાં ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ શબ્દો છે, તે સ્થાને ઇચ્છામિ, ઠામિ આલોઉં જો, મે, દેવસિઓથી, તસ્સ મિચ્છા મિ દુક્કડ સુધીનો પૂરો પાઠ બોલવો. *
(બ) (ત્યાર પછી) નમસ્કારમંત્રનો પાઠ બોલવો.
(ક) (ત્યાર પછી) કરેમિ ભંતે ! સામાઈય.... થી.... અપ્રાણું વોસિરામિ સુધીનો પૂરો પાઠ બોલવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org