________________
--
ક
મ ન
કે
.
.
JITUTTITUT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર જાIિllllllll (૨૩) અકિરિયા મિથ્યાત્વ સંયમ આદિ ક્રિયાને માને
નહિ તે, ચારિત્રવાનને ક્રિયાજડ' કહીને તિરસ્કાર
કરવો તે. (૨૪) અજ્ઞાન મિથ્યાત્વ
અજ્ઞાનને શ્રેષ્ઠ માનવું તે. (૨૫) આશાતના મિથ્યાત્વ સુદેવ, સુગુરુ, સુધર્મ અને
નિગ્રંથ પ્રવચનની આશા
તના કરવી તે. આ પચ્ચીશ પ્રકારનું મિથ્યાત્વ મારા જીવે (તમારા જીવે) સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૨૧ : ચૌદ પ્રકારના સંમૂર્છાિમ જીવ
ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્ય સંબંધી પાપદોષ લાગ્યા હોય તે આલોઉં - (૧) ઉચ્ચારેસુ વા - વડીનીત (ઝાડા)માં ઉપજે તે, અને (૨) પાસવણેસુ વા
લઘુનીત (પેશાબ)માં ઉપજે તે ?' ખેલેસુ વા
કફ (બળખા)માં ઉપજે તે ?” (૪) સિંઘાણએસુવા
નાકના મેલ (લીંટ)માં ' વંસુ વા
વમન (ઉલ્ટી)માં '' (૬) પિત્તસુ વા
લીલા પીળા પિત્તમાં (૭) પૂએસુ વા
પરૂ (રસી)માં. (૮) સોણિએસુ વા - લોહી (શોણિત)માં '' (૯) સુક્કસ વા - વીર્ય (શુક્ર)માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org