________________
'TTTTTTTTTTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાણliા.
આહાર, પાણી વહોરાવી વ્રતની વિરાધના કરી હોય, તેને તોડી અનંત ગુણો પ્રગટાવવા માટે સાધુ-સાધ્વીજીને નિર્દોષ, પ્રાસુક આહાર પાણી વહોરાવવાનું વ્રત) બારમું
બારમું અતિથિ
જેઓને આહાર, પાણી વહોરવા આવવાની નક્કી-તિથિ નથી; તે
અતિથિ સંવિભાગ વ્રત
પોતાનામાંથી વિભાગ કરવા રૂપ વ્રત (સાધુ-સાધ્વીજી પધારે તો મારે જે ખાવાપીવાની ચીજો છે, તેમાંથી તેઓને વહોરાવું એવી
ભાવના ભાવવી તે) સમણે
સાધુ-મુનિને (સાધ્વીજીઓને) નિર્ગથે
નિગ્રંથને (જમને કોઈ પણ જાતનો બાહ્ય કે આત્યંતર પરિગ્રહ
નથી,) ફાસુય
- જીવરહિત-અચિત્ત (પ્રાસુક) એસણિજ્જણે
નિર્દોષ (૪૨, ૪૭, ૯૬ દોષ
રહિત) અસણું
અન્ન (ભોજન) પાણે
પાણી (પીવા યોગ્ય અચિત્ત) ખાઈમ
મેવા, મીઠાઈ આદિ (ખાવા
યોગ્ય) સાઈમ
મુખવાસ આદિ (સ્વાદ યોગ્ય) વસ્થ
- વસ્ત્ર (સુતરાઉં, ઊન, શણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org